શ્રીલંકામાં બુરખા પર પ્રતિબંધની જાહેરાતથી પાકિસ્તાન ભડક્યું, આપી ગર્ભિત ધમકી

Sri Lankaમાં બુરખા પહેરવા પર પ્રતિબંધની જાહેરાતને લઈને પાકિસ્તાન રાજદૂતે આકરી પ્રતિક્રિયા આપી છે. શ્રીલંકામાં પાકિસ્તાનના રાજદૂતે કહ્યું છે આનાથી શ્રીલંકા અને દુનિયાના મુસ્લિમ સમુદાયની ભાવનાને ઠેસ પહોંચી છે.

શ્રીલંકામાં બુરખા પર પ્રતિબંધની જાહેરાતથી પાકિસ્તાન ભડક્યું, આપી ગર્ભિત ધમકી
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Mar 16, 2021 | 11:16 PM

Sri Lankaમાં બુરખા પહેરવા પર પ્રતિબંધની જાહેરાતને લઈને પાકિસ્તાન રાજદૂતે આકરી પ્રતિક્રિયા આપી છે. શ્રીલંકામાં પાકિસ્તાનના રાજદૂતે કહ્યું છે આનાથી શ્રીલંકા અને દુનિયાના મુસ્લિમ સમુદાયની ભાવનાને ઠેસ પહોંચી છે. આ અંગે વિરોધ વ્યક્ત કરતાં પાકિસ્તાને ગર્ભિત રીતે ધમકી પણ આપી દીધી હતી.

Sri Lanka બુરખા પર પ્રતિબંધના સમાચારને ટ્વીટ કરીને શ્રીલંકામાં પાકિસ્તાની હાઈ કમિશનર સાદ ખટ્ટકે કહ્યું કે, “બુરખા પર પ્રતિબંધ શ્રીલંકા અને વિશ્વભરના મુસ્લિમ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડશે. કોરોના રોગચાળાને લઈ શ્રીલંકા પહેલેથી જ આર્થિક મુશ્કેલીમાં છે. આવા સમયમાં આર્થિક મુશ્કેલીઓ હોવા છતાં સુરક્ષાના નામે આવા વિભાજનકારી પગલા લેવાથી દેશમાં લઘુમતીઓના માનવાધિકાર પર સવાલો ઉભા થશે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

Sri Lankaના પબ્લિક સિક્યુરિટી મંત્રીએ ત્રણ દિવસ પહેલા સરકારના બુરખા પર પ્રતિબંધ મૂકવાના નિર્ણય અંગે માહિતી આપી હતી. જેની પર આંતરરાષ્ટ્રીય સમુદાયમાંથી પાકિસ્તાન તરફથી પ્રથમ પ્રતિક્રિયા આવી છે. ખટ્ટકે આંતરરાષ્ટ્રીય મંચ પર શ્રીલંકાની છબીના પડકારો વિશે વાત કરી હતી. વાસ્તવમાં શ્રીલંકાના માનવાધિકારના રેકોર્ડ પર એક અઠવાડિયા પછી સંયુક્ત રાષ્ટ્રની માનવ અધિકાર પરિષદ સુનાવણી છે. જેમાં સભ્ય દેશો પણ મતદાનમાં ભાગ લેશે. પાકિસ્તાન યુનાઈટેડ નેશન્સ હ્યુમન રાઈટ્સ કાઉન્સિલનો સભ્ય દેશ છે અને પાકિસ્તાની હાઈ કમિશનર તેની તરફ જ નિર્દેશ કરે છે.

સંયુક્ત રાષ્ટ્રમાં શ્રીલંકામાં માનવ અધિકાર રેકોર્ડ પર લાવનારા પ્રસ્તાવમાં વર્ષ 2021માં માનવ અધિકાર ઉચ્ચાયુક્તના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે, શ્રીલંકામાં મુસ્લિમ અને તમિલો હાંસિયામાં ધકેલાયા છે. તેમને નેશનલ વિઝન અને સરકારી નીતિઓથી બહાર રાખવામાં આવી રહ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સરકારના ઉચ્ચ પદો પરથી ભેદભાવભરી નીતિઓનું સમર્થન મળતા ધ્રુવીકરણ અને હિંસાનો ભય વધ્યો છે.

આ પણ વાંચો: Rajkot: બેડી માર્કેટયાર્ડમાં ચણાની મબલખ આવક, 5 દિવસ માટે આવક બંધ કરાઈ

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">