યુક્રેનનું પ્લેન ભૂલથી તોડી પાડ્યું હોવાની ઈરાનની કબૂલાત, 176 નિર્દોષ લોકોના થયા હતા મોત

કોઈને લપડાક માર્યા બાદ સોરી કહેવા જેવો ઘાટ યુક્રેનનું વિમાન ક્રેશ થવાની ઘટનામાં ઘડાયો છે. ઈરાને પોતાની ભૂલ સ્વીકારી છે. ઈરાને કરેલા મિસાઈલ હુમલાથી જ વિમાન ક્રેશ થયું હતું અને તેમાં 176 નિર્દોષ લોકોના મોત થયા હતા. Iran state TV, citing military, says country 'unintentionally' shot down Ukrainian jetliner because of human error: The Associated […]

યુક્રેનનું પ્લેન ભૂલથી તોડી પાડ્યું હોવાની ઈરાનની કબૂલાત, 176 નિર્દોષ લોકોના થયા હતા મોત
Follow Us:
| Updated on: Jan 11, 2020 | 4:59 AM

કોઈને લપડાક માર્યા બાદ સોરી કહેવા જેવો ઘાટ યુક્રેનનું વિમાન ક્રેશ થવાની ઘટનામાં ઘડાયો છે. ઈરાને પોતાની ભૂલ સ્વીકારી છે. ઈરાને કરેલા મિસાઈલ હુમલાથી જ વિમાન ક્રેશ થયું હતું અને તેમાં 176 નિર્દોષ લોકોના મોત થયા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઈરાને સ્વીકાર્યું છે કે માનવીય ભૂલના કારણે જ આ યુક્રેનનું વિમાન ક્રેશ થયું હતું. ઈરાની સેનાએ પીડિતોના પરિવારની માફી માગી છે. પરંતુ માફી માગવાથી કોઈ પરિવારના સભ્યો પાછા તો નથી જ આવી જવાના. અજાણ્યે કોઈની હત્યા કરી દીધા પછી માફી માગવાનો કોઈ અર્થ નથી હોતો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ઉલ્લેખનીય છે કે 8 જાન્યુઆરીએ યૂક્રેન ઈન્ટરનેશનલ એરલાઈન્સની ફ્લાઈટ PS752, જે તેહરાનથી કીવ જઈ રહી હતી. ઉડાન ભરવાના થોડા કલાક પછી જ વિમાનને ઈરાની મિસાઈલે તોડી પાડ્યું હતુ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
g clip-path="url(#clip0_868_265)">