AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM મોદીએ ટ્રમ્પનો ફોન કેમ ન ઉઠાવ્યો? શું વિયેતનામ જેવી હાલત ભારતની કરવા માગતુ હતુ અમેરિકા? એક્સપર્ટ્સ પાસેથી જાણો

ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પ્રશાસને વારંવાર નિવેદનો આપી ભારતને અપમાનિત કર્યુ. ભારત-પાકિસ્તાન સીઝફાયરનું ક્રેડિટ ટ્રમ્પ અત્યાર સુધીમાં 40થી વધુ વાર લઈ ચુક્યા છે. જર્મન મીડિયાના રિપોર્ટમાં પણ દાવો કરાયો છે કે ફોન ન ઉઠાવવો એ માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નારાજગીનો સંકેત નથી પરંતુ એક સમજી વિચારીને લેવાયેલુ કૂટનીતિક પગલુ છે.

PM મોદીએ ટ્રમ્પનો ફોન કેમ ન ઉઠાવ્યો? શું વિયેતનામ જેવી હાલત ભારતની કરવા માગતુ હતુ અમેરિકા? એક્સપર્ટ્સ પાસેથી જાણો
| Updated on: Sep 19, 2025 | 2:56 PM
Share

જર્મન અખબારે FAZ ના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે છેલ્લા કેટલાક દિવસોમાં ડોનાલ્ડ ટ્રમ્પે નરેન્દ્ર મોદીને ઓછામાં ઓછી ચાર વાર ટેલિફોન પર વાત કરવાની કોશિશ કરી, પરંતુ ટ્રમ્પના ફોનનો વડાપ્રધાન મોદી દ્વારા કોઈ ઉત્તર નથી આપવામાં આવ્યો. હાલમાં જ અમેરિકી રાષ્ટ્રપતિના ટેલિફોન રિસિવ કરવાની એક ઘટના જે ભૂતકાળમાં બની ચુકી છે. બાઈડેનના કાર્યકાળ દરમિયાન જ્યારે સાઉદી અરબના મોહમ્મદ બિન સલમાને તેમનો ફોન અનેકવાર ઉઠાવ્યો ન હતો. પ્રિન્સ સલમાન પણ એટલે ગુસ્સામાં હતા કારણ કે સાઉદી પત્રકાર જમાલ ખશોગીની હત્યાનો આરોપ બાઈડેને તેમના પર લગાવ્યો હતો. પરંતુ શું ભારત અને અમેરિકાના સંબંધો એટલા સ્તર સુધી ખરાબ થઈ ગયા છે કે મોદી, ટ્રમ્પનો ટેલિફોન પણ ઉઠાવે? જ્યારે ભારતે અનેકવાર કહ્યુ છે કે ટ્રેડ ડીલ પર અમેરિકા સાથે વાતચીત ચાલી રહી છે. ભારતે QUAD ને આગળ વધારવનાની વાત...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">