AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM મોદીએ ટ્રમ્પનો ફોન કેમ ન ઉઠાવ્યો? શું વિયેતનામ જેવી હાલત ભારતની કરવા માગતુ હતુ અમેરિકા? એક્સપર્ટ્સ પાસેથી જાણો

ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પ્રશાસને વારંવાર નિવેદનો આપી ભારતને અપમાનિત કર્યુ. ભારત-પાકિસ્તાન સીઝફાયરનું ક્રેડિટ ટ્રમ્પ અત્યાર સુધીમાં 40થી વધુ વાર લઈ ચુક્યા છે. જર્મન મીડિયાના રિપોર્ટમાં પણ દાવો કરાયો છે કે ફોન ન ઉઠાવવો એ માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નારાજગીનો સંકેત નથી પરંતુ એક સમજી વિચારીને લેવાયેલુ કૂટનીતિક પગલુ છે.

PM મોદીએ ટ્રમ્પનો ફોન કેમ ન ઉઠાવ્યો? શું વિયેતનામ જેવી હાલત ભારતની કરવા માગતુ હતુ અમેરિકા? એક્સપર્ટ્સ પાસેથી જાણો
| Updated on: Sep 19, 2025 | 2:56 PM
Share

જર્મન અખબારે FAZ ના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે છેલ્લા કેટલાક દિવસોમાં ડોનાલ્ડ ટ્રમ્પે નરેન્દ્ર મોદીને ઓછામાં ઓછી ચાર વાર ટેલિફોન પર વાત કરવાની કોશિશ કરી, પરંતુ ટ્રમ્પના ફોનનો વડાપ્રધાન મોદી દ્વારા કોઈ ઉત્તર નથી આપવામાં આવ્યો. હાલમાં જ અમેરિકી રાષ્ટ્રપતિના ટેલિફોન રિસિવ કરવાની એક ઘટના જે ભૂતકાળમાં બની ચુકી છે. બાઈડેનના કાર્યકાળ દરમિયાન જ્યારે સાઉદી અરબના મોહમ્મદ બિન સલમાને તેમનો ફોન અનેકવાર ઉઠાવ્યો ન હતો. પ્રિન્સ સલમાન પણ એટલે ગુસ્સામાં હતા કારણ કે સાઉદી પત્રકાર જમાલ ખશોગીની હત્યાનો આરોપ બાઈડેને તેમના પર લગાવ્યો હતો. પરંતુ શું ભારત અને અમેરિકાના સંબંધો એટલા સ્તર સુધી ખરાબ થઈ ગયા છે કે મોદી, ટ્રમ્પનો ટેલિફોન પણ ઉઠાવે? જ્યારે ભારતે અનેકવાર કહ્યુ છે કે ટ્રેડ ડીલ પર અમેરિકા સાથે વાતચીત ચાલી રહી છે. ભારતે QUAD ને આગળ વધારવનાની વાત...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
Follow Us
કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ
કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video
રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !
રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !
સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર
સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર
કતર ગેસ કંપનીમાં થયેલા વિસ્ફોટમાં દ્વારકાના યુવકનું મોત, પરિવાર ગમગીન
કતર ગેસ કંપનીમાં થયેલા વિસ્ફોટમાં દ્વારકાના યુવકનું મોત, પરિવાર ગમગીન
જુનાગઢના રસ્તા પર એકસાથે નવ સિંહની લટાર
જુનાગઢના રસ્તા પર એકસાથે નવ સિંહની લટાર
સરકારી કાર્યક્રમોમાં હાજર ના રહેતા BJPના કોર્પોરેટરો પર આવશે તવાઈ
સરકારી કાર્યક્રમોમાં હાજર ના રહેતા BJPના કોર્પોરેટરો પર આવશે તવાઈ
રાજ્યમાં ખેંચાતા વરસાદની સ્થિતિ વચ્ચે અંબાલાલ પટેલે કરી આ મોટી આગાહી
રાજ્યમાં ખેંચાતા વરસાદની સ્થિતિ વચ્ચે અંબાલાલ પટેલે કરી આ મોટી આગાહી
અસગર અલીને મળશે મુક્તિ? હાઇકોર્ટનો મહત્વનો આદેશ, જુઓ વીડિયો
અસગર અલીને મળશે મુક્તિ? હાઇકોર્ટનો મહત્વનો આદેશ, જુઓ વીડિયો
અમદાવાદ કોર્પોરેશનની વિવિધ કમિટીઓમાં નવા ચેરમેનની નિમણૂક
અમદાવાદ કોર્પોરેશનની વિવિધ કમિટીઓમાં નવા ચેરમેનની નિમણૂક
g clip-path="url(#clip0_868_265)">