ઇમરાન ખાનની અજ્ઞાનતા, ભારતની વસ્તી એક અબજ 300 કરોડ જણાવી, જુઓ વીડિયો

પાકિસ્તાનના (Pakistan) વડાપ્રધાન ઇમરાન ખાન (Imran Khan) હંમેશા આવા હાસ્યાસ્પદ નિવેદનો આપતા રહે છે. દુનિયા ઇમરાન ખાનના ભૂગોળ જ્ઞાનથી વાકેફ છે, પરંતુ માત્ર ભૂગોળ જ નહીં, ગણિતમાં પણ ઇમરાન ખાનનું કાચુંછે. ખરેખર, ફરી એકવાર ઈમરાને એવું કંઈક કર્યું છે જેનાથી લોકો તેના પર સવાલ ઉઠાવી રહ્યા છે. આ વખતે લોકોને સંબોધતી વખતે ઈમરાન ખાને ભારતની […]

ઇમરાન ખાનની અજ્ઞાનતા, ભારતની વસ્તી એક અબજ 300 કરોડ જણાવી, જુઓ વીડિયો
Imran Khan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2021 | 3:41 PM

પાકિસ્તાનના (Pakistan) વડાપ્રધાન ઇમરાન ખાન (Imran Khan) હંમેશા આવા હાસ્યાસ્પદ નિવેદનો આપતા રહે છે. દુનિયા ઇમરાન ખાનના ભૂગોળ જ્ઞાનથી વાકેફ છે, પરંતુ માત્ર ભૂગોળ જ નહીં, ગણિતમાં પણ ઇમરાન ખાનનું કાચુંછે. ખરેખર, ફરી એકવાર ઈમરાને એવું કંઈક કર્યું છે જેનાથી લોકો તેના પર સવાલ ઉઠાવી રહ્યા છે.

આ વખતે લોકોને સંબોધતી વખતે ઈમરાન ખાને ભારતની વસ્તી એક અબજ 300 કરોડ જણાવી હતી. એટલું જ નહીં, ભારતની વસ્તી જણાવતી વખતે ઇમરાનની જીભ લથડી રહી હતી. ઉલ્લેખનીય છે કે આ પહેલા ઇમરાને પોતાના ભૂગોળ જ્ઞાનનો આવો પરિચય આપ્યો હતો જે ખુબ જ હંસીને પાત્ર બન્યો હતો. ઈરાનની રાજધાની તેહરાનમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે જાપાન અને જર્મનીને પડોશી દેશો કહ્યા હતા. એટલું જ નહીં, તેમણે એ પણ નકારી દીધું કે ચીન પાકિસ્તાનનો પાડોશી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

વાયરલ વીડિયોમાં ઈમરાન શું કહી રહ્યો છે? સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી વીડિયો ક્લિપમાં જોઈ શકાય છે કે ઈમરાન ખાન કહી રહ્યા છે કે ક્રિકેટમાં બે વર્લ્ડ કપ છે. એક ટેસ્ટ ક્રિકેટ માટે અને બીજું વન-ડે ક્રિકેટ માટે. ત્યારબાદ તેણે જૂનમાં આયોજિત ICC ટેસ્ટ ક્રિકેટ ચેમ્પિયનશિપમાં ન્યૂઝીલેન્ડની જીત માટે પ્રશંસા કરી હતી. આ દરમિયાન, તેમણે દાવો કર્યો હતો કે 40 થી 50 લાખની વસ્તી ધરાવતા ન્યૂઝીલેન્ડે ટેસ્ટ ક્રિકેટ ચેમ્પિયનશિપમાં ‘એક અબજ 300 કરોડ’ ની વસ્તી વાળા ભારતને હરાવ્યું છે.

જ્યારે જર્મની-જાપાનને કહી દીધા હતા પડોશી દેશો એપ્રિલ 2019 માં ઈરાનની મુલાકાત દરમિયાન ઈમરાન ખાને તેહરાનમાં પત્રકારોની ભીડ સામે જાપાન અને જર્મનીને પડોશી દેશો ગણાવ્યા હતા. જ્યારે વાસ્તવિકતા એ છે કે જાપાન એશિયા ખંડ પર સ્થિત છે અને જર્મની યુરોપમાં છે. ભૌગોલિક રીતે, જાપાન અને જર્મની હજારો કિલોમીટરના અંતરે સ્થિત છે. ઈમરાને કહ્યું કે જાપાન અને જર્મની પોતપોતાના દેશો સમજૂતી પર પહોંચ્યા. તેથી બંનેનો બિઝનેસ હવે ઘણો સારો છે

ઇમરાન ઉઇગુર મુદ્દે ફસાઈ ગયા ઇમરાન અગાઉ ઇમરાને ઉઇગુરો પર પૂછવામાં આવેલા સવાલના જવાબમાં પોતાનું ભૂગોળ જ્ઞાન રજૂ કર્યું હતું. ગયા મહિને એક ઈન્ટરવ્યૂમાં ઈમરાનને પૂછવામાં આવ્યું હતું કે શું ચીન તમને પૈસા આપે છે, તેથી જ તમે ઉઈગુર મામલે ચૂપ રહો છો. આ સાંભળીને ઈમરાને ડોકિયું કરવાનું શરૂ કર્યું.

પાકિસ્તાની પીએમે કહ્યું કે, જેઓ મારા દેશની સરહદ પર છે તેમના વિશે હું વધારે ચિંતિત છું. ઇમરાન પોતે આ કહીને ફસાઈ ગયા હતા. કારણ કે ચીનના શિનજિયાંગ પ્રાંતની સરહદ પાકિસ્તાન સાથે છે. આ પછી, ઇમરાને ખુલાસો રજૂ કરવાનું શરૂ કર્યું અને કહ્યું કે તેણે કાશ્મીરને તેના દેશનો ‘ભાગ’ ગણાવ્યો છે.

આ પણ વાંચો : આ દેશમાં ફૂલી વેક્સીનેટેડ પ્રવાસીઓ જઈ શકશે, પરંતુ આ વેક્સિન લેનારને જ મળશે એન્ટ્રી

આ પણ વાંચો : OMG : વિશ્વની એક એવી હોટલ, જ્યા પડખુ ફરવાથી પહોંચી જવાય છે બીજા દેશમા

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">