Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Canada: ખાલિસ્તાની સમર્થકોએ કેનેડામાં વધુ એક હિન્દુ મંદિરમાં તોડફોડ કરી, કૃત્ય CCTVમાં કેદ જુઓ Video

કેનેડા (Canada)માં ખાલિસ્તાની સમર્થકોએ હિન્દુ મંદિરમાં તોડફોડ કરી છે ,છેલ્લા એક વર્ષમાં 6થી વધુ મંદિરોને નિશાન બનાવાયા છે,

Canada: ખાલિસ્તાની સમર્થકોએ કેનેડામાં વધુ એક હિન્દુ મંદિરમાં તોડફોડ કરી, કૃત્ય CCTVમાં કેદ જુઓ Video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2023 | 10:36 AM

Hindu Temple Attack: કેનેડા (Canada)માં ફરી એકવાર ખાલિસ્તાનીઓની કરતૂત સામે આવી છે. કેનેડામાં ખાલિસ્તાની સમર્થકોએ હિન્દુ મંદિરમાં તોડફોડ કરી છે તેના સીસીટીવી પણ સામે આવ્યા છે, કેનેડાના સરેમાં આવેલા મંદિરમાં આ ઘટના બની છે. મંદિરના મુખ્ય દરવાજા પર પોસ્ટર પણ લગાવાયા છે. આ પોસ્ટર ખાલિસ્તાની હરદીપસિંહ નિજ્જરની મોતની તપાસને લગતા પોસ્ટર લગાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો : લો બોલો નસીબ તે આનું નામ ! માણસે ખરીદ કર્યુ જૂનું કબાટ, રહસ્યમય રીતે અંદરથી મળ્યો કરોડોનો ‘ખજાનો’

હિન્દુ મંદિરોને ટાર્ગેટ કરાયા

જે મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે તે લક્ષ્મી નારાયણ મંદિર છે. જે બ્રિટિશ કોલંબિયાનું સૌથી જૂનું અને મોટું મંદિર છે.કેનેડામાં ખાલિસ્તાનીઓ દ્વારા વારંવાર હિન્દુ મંદિરોને ટાર્ગેટ કરાય છે. છેલ્લા એક વર્ષમાં 3થી વધુ વખત મંદિરોને નિશાન બનાવાયા છે. મંદિર પર હુમલા બાદ આપત્તિજનક નારા લખાય છે

નિવૃત્તિ છતાં વિરાટ, રોહિત અને જાડેજાને ગ્રેડ A+ માં કેમ સ્થાન મળ્યું?
ભારતીય ક્રિકેટના 'બડે મિયાં-છોટે મિયાં' બંનેને મળી ખુશખબર
10 રૂપિયાની આ વસ્તુ વાસ્તુના બધા દોષ દૂર કરશે,પૈસા આકર્ષિત થશે!
લાલ કે કાળા..ગરમીમાં કયા રંગના માટલાનું પાણી રહે છે વધારે ઠંડુ?
હવે જાણી જ લો કે, દિવસમાં કેટલી છાશ પીવી જોઈએ?
એક એપિસોડ માટે 7 લાખ રૂપિયાનો ચાર્જ લે છે,આ કોમેડિયન

હરદીપસિંહ નિજ્જરની હત્યા કરવામાં આવી હતી

તમને જણાવી દઈએ કે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર સરેમાં ગુરુ નાનક શીખ ગુરુદ્વારા સાહિબના વડા હતા. 18 જૂનની સાંજે ગુરુદ્વારા પરિસરમાં જ બે અજાણ્યા બંદૂકધારીઓએ તેમની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. હરદીપ સિંહ નિજ્જર ખાલિસ્તાન ટાઈગર ફોર્સના ચીફ હતા.

આ પણ વાંચો : રશિયાના લુના પર ચંદ્રયાન ભારે, દુનિયાની નજર ISROના ચંદ્ર મિશન પર કેમ, જાણો સમગ્ર વિગત

તમને જણાવી દઈએ કે, કેનેડામાં હિન્દુ મંદિરો પર હુમલાની ઘણી ઘટનાઓ બની છે. આ વર્ષે જ હિન્દુ મંદિર પર હુમલાની આ ત્રીજી ઘટના છે. આ પહેલા 31 જાન્યુઆરીએ કેનેડાના બ્રામ્પટન વિસ્તારમાં એક હિંદુ મંદિરને નિશાન બનાવવામાં આવ્યું હતું અને તેના પર ભારત વિરોધી સૂત્રો લખવામાં આવ્યા હતા. કેનેડામાં રહેતા ભારતીય સમુદાયે પણ આ અંગે વાંધો ઉઠાવ્યો હતો.

આ વર્ષે એપ્રિલમાં જ કેનેડાના ઓન્ટારિયોમાં એક હિન્દુ મંદિર પણ ખાલિસ્તાનીઓના નિશાના હેઠળ આવ્યું હતું. તેના પર ભારત વિરોધી નારા પણ લખવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા એક CCTV ફૂટેજ પણ બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં બે લોકો સ્પ્રે પેઇન્ટથી મંદિરની દિવાલ પર ભારત વિરોધી સૂત્રો લખતા જોવા મળ્યા હતા.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અમદાવાદ-રાજકોટમાં સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઇ પર પહોંચ્યો
અમદાવાદ-રાજકોટમાં સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઇ પર પહોંચ્યો
માત્ર 30 રુપિયાના ભાડાની તકરારમાં હત્યા, જુઓ CCTV
માત્ર 30 રુપિયાના ભાડાની તકરારમાં હત્યા, જુઓ CCTV
સુરતના અમરોલી વિસ્તારમાં બ્રાન્ડેડ કંપનીના નામે નકલી શેમ્પુ વેચતા
સુરતના અમરોલી વિસ્તારમાં બ્રાન્ડેડ કંપનીના નામે નકલી શેમ્પુ વેચતા
સુરતમાંથી ઝડપાયુ વધુ એક બાળ મજૂરી કરાવવાનું કૌભાંડ- Video
સુરતમાંથી ઝડપાયુ વધુ એક બાળ મજૂરી કરાવવાનું કૌભાંડ- Video
સુરતમાં SMCએ 6 લાખથી વધુનો ગાંજો કર્યો જપ્ત- જુઓ Video
સુરતમાં SMCએ 6 લાખથી વધુનો ગાંજો કર્યો જપ્ત- જુઓ Video
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
કલોલ મહેસાણા હાઈવે સ્થિત પેટ્રોલ પંપ નજીક અચાનક ભભુકી ઉઠી ભીષણ આગ
કલોલ મહેસાણા હાઈવે સ્થિત પેટ્રોલ પંપ નજીક અચાનક ભભુકી ઉઠી ભીષણ આગ
વિદેશ જવા માટે બોગસ એફિડેવિટ કરવાનું રેકેટ ઝડપાયું
વિદેશ જવા માટે બોગસ એફિડેવિટ કરવાનું રેકેટ ઝડપાયું
ડીસા અગ્નિકાંડમાં SITની રચનાના 15 દિવસ બાદ પણ રિપોર્ટ નથી કરાયો સબમિટ
ડીસા અગ્નિકાંડમાં SITની રચનાના 15 દિવસ બાદ પણ રિપોર્ટ નથી કરાયો સબમિટ
JEE મેઇન્સ સેશન 2 નું પરિણામ જાહેર, ગુજરાતના 2 વિદ્યાર્થીઓએ બાજી મારી
JEE મેઇન્સ સેશન 2 નું પરિણામ જાહેર, ગુજરાતના 2 વિદ્યાર્થીઓએ બાજી મારી
g clip-path="url(#clip0_868_265)">