S Jaishankar Israel Visit: વિદેશપ્રધાન એસ.જયશંકરે ઈઝરાયેલના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સાથે કરી મુલાકાત, દ્વિપક્ષીય સંબંધો પર થઈ ચર્ચા

જયશંકર 5 દિવસના ઈઝરાયેલ પ્રવાસ પર છે. વિદેશ મંત્રી તરીકે આ તેમની પ્રથમ ઈઝરાયેલ યાત્રા છે. તે ઈઝરાયેલના વિદેશ મંત્રી યાયર લેપિડના નિમંત્રણ પર આવ્યા છે. આ બેઠક ઈઝરાયેલના રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાન બેઈટ હનાસીમાં થઈ હતી.

S Jaishankar Israel Visit: વિદેશપ્રધાન એસ.જયશંકરે ઈઝરાયેલના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સાથે કરી મુલાકાત, દ્વિપક્ષીય સંબંધો પર થઈ ચર્ચા
S Jaishankar Meets Naftali Bennett, Isaac Herzog
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 20, 2021 | 5:02 PM

Foreign Minister S Jaishankar in Israel: વિદેશ મંત્રી એસ.જયશંકરે બુધવારે ઈઝરાયલના રાષ્ટ્રપતિ ઈસાક હર્જોગ (Isaac Herzog) અને વડાપ્રધાન નફ્તાલી બેનેટ (Naftali Bennett) સાથે મુલાકાત કરી છે. આ દરમિયાન દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબુત બનાવવા સહિત વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

જયશંકર 5 દિવસના ઈઝરાયેલ પ્રવાસ પર છે. વિદેશ મંત્રી તરીકે આ તેમની પ્રથમ ઈઝરાયેલ યાત્રા છે. તે ઈઝરાયેલના વિદેશ મંત્રી યાયર લેપિડના નિમંત્રણ પર આવ્યા છે. આ બેઠક ઈઝરાયેલના રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાન બેઈટ હનાસીમાં થઈ હતી. રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર રાષ્ટ્રપતિ હર્જોગે ઈઝરાયેલની સાથે સંબંધોને મજબુત કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશ મંત્રી જયશંકર અને બીજા મંત્રીઓની પ્રતિબદ્ધતા માટે ધન્યવાદ આપ્યા.

રાજદ્વારી કાર્યકારી બેઠક દરમિયાન હર્ઝોગે વિવિધ ક્ષેત્રોમાં આગળ વધતા ઈઝરાયેલ-ભારત સંબંધોની સરાહના કરી. આવતા વર્ષે ભારત અને ઈઝરાયલ વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 30મી વર્ષગાંઠ પહેલા રાષ્ટ્રપતિ હર્ઝોગે આ મહત્વપૂર્ણ સંબંધને વધુ ગાઢ અને મજબૂત બનાવવા સહકાર આપવાના તેમના વ્યક્તિગત હેતુ પર ભાર મૂક્યો હતો.

મુલાકાતને ગણાવી મોટી સન્માનની વાત

રાષ્ટ્રપતિ હર્જોગ અને જયશંકરે વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી છે. જયશંકરે કહ્યું કે રાષ્ટ્રપતિ હર્જોગ સાથે તેમની મુલાકાત મોટા સન્માનની વાત છે. વિદેશ મંત્રી જયશંકરે બેઈટ હનાસીમાં વિઝિટર બુકમાં લખ્યું, “જેમ જેમ અમે અમારા સંબંધોની પ્રગતિની 30મી વર્ષગાંઠની નજીક આવી રહ્યા છીએ તેમ તેમ હું ભારતના લોકો અને સરકારને શુભેચ્છાઓ આપું છું.” મંગળવારે વિદેશ મંત્રી જયશંકરે લખ્યું. ઈઝરાયેલી સંસદના સ્પીકર નેસેટ મિકી લેવીને પણ મળ્યા હતા.

સ્પીકર માઈકે લેવી સાથેને પણ મળ્યા જયશંકર

જયશંકરે ટ્વીટ કર્યુ ઈઝરાયેલ સંસદના સ્પીકર નેસેટ મિકી લેવી સાથે આજે સવારે મુલાકાત કરી. તેમને કહ્યું હતું વિદેશ મામલે અને રક્ષા સમિતિના અધ્યક્ષ રામ બેન બરાક સાથે ઘણી ચર્ચા કરી. વિદેશ મંત્રીએ કહ્યું કે તે ભારતની સાથે સંબંધોને નેસેટમાં વ્યાપક સમર્થનની સરાહના કરે છે. તેમને આધુનિક પશુધન વ્યવસ્થાપન ટેકનોલોજી જોવા માટે કિબુટ્ઝ બેરુત યિત્ઝાકની પણ મુલાકાત લીધી હતી.

આ પણ વાંચો: બાંગ્લાદેશમાં ઇસ્કોનનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરાયું, ઇસ્કોને કહ્યું “તેઓએ ભક્તોની હત્યા કરી, ટ્વિટરે અમારો અવાજ દબાવ્યો”

આ પણ વાંચો: rashid khan: દેશમાં યુદ્ધ ચાલી રહ્યું હતું, ઘર છોડવાની મનાઈ હતી, ડોક્ટર બનવાનું સપનું જોયું, હવે વિકેટ લેવામાં માહિર છે

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">