AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Earthquake : એક્વાડોરમાં આવ્યો 6.8ની તીવ્રતાનો ભૂકંપ, 13 લોકોના મોત, ઈમારતો ધરાશાયી

સમાચાર એજન્સી એપીએ અહેવાલ આપ્યો છે કે ભૂકંપથી દેશના બીજા સૌથી મોટા શહેર ગ્વાયાકીલની આસપાસનો વિસ્તાર હચમચી ગયો હતો. ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયા છે. તેમજ મકાનો અને ઈમારતોને નુકસાન થયું છે.

Earthquake : એક્વાડોરમાં આવ્યો 6.8ની તીવ્રતાનો ભૂકંપ, 13 લોકોના મોત, ઈમારતો ધરાશાયી
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 19, 2023 | 7:49 AM
Share

ભૂકંપનું કેન્દ્ર ઇક્વાડોરના બીજા સૌથી મોટા શહેર ગ્વાયાક્વિલથી લગભગ 50 માઇલ (80 કિલોમીટર) દક્ષિણમાં કેન્દ્રિત હતું. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વીડિયોમાં લોકો ગ્વાયાકીલની શેરીઓ પર એકઠા થતા જોઈ શકાય છે.

એક્વાડોરમાં શનિવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. યુએસ જિયોલોજિકલ સર્વેએ એક્વાડોરના દરિયાકાંઠાના ગુઆસ વિસ્તારમાં 6.7ની તીવ્રતાનો ભૂકંપ નોંધ્યો છે. સમાચાર એજન્સી એપીએ અહેવાલ આપ્યો છે કે ભૂકંપથી દેશના બીજા સૌથી મોટા શહેર ગ્વાયાકીલની આસપાસનો વિસ્તાર હચમચી ગયો હતો. ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયા છે. તેમજ મકાનો અને ઈમારતોને નુકસાન થયું છે.

ભૂકંપનું કેન્દ્ર ઇક્વાડોરના બીજા સૌથી મોટા શહેર ગ્વાયાક્વિલથી લગભગ 50 માઇલ (80 કિલોમીટર) દક્ષિણમાં કેન્દ્રિત હતું. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વીડિયોમાં લોકો ગ્વાયાકીલની શેરીઓ પર એકઠા થતા જોઈ શકાય છે. ઉત્તર પેરુમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

ઇક્વાડોરના રાષ્ટ્રપતિ ગુલેર્મો લાસોએ કહ્યું કે શક્તિશાળી ભૂકંપમાં 12 લોકોના મોત થયા છે. ભૂકંપને કારણે દક્ષિણ ઇક્વાડોર અને ઉત્તર પેરુમાં ઇમારતોને પણ નુકસાન થયું હતું.

અગાઉ ન્યુઝીલેન્ડમાં આવ્યો હતો ભૂકંપ

અગાઉ ન્યુઝીલેન્ડમાં 6.9ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ અનુભવાયો હતો. યુનાઈટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (યુએસજીએસ) એ જણાવ્યું હતુ કે ભૂકંપ કર્માડેક દ્વીપ વિસ્તારમાં આવ્યો હતો. યુએસજીએસએ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર સપાટીથી 152 કિલોમીટર નીચે હતું. યુરોપિયન મેડિટેરેનિયન સિસ્મોલોજી સેન્ટરે અગાઉ 6.6ની તીવ્રતાના ભૂકંપની જાણ કરી હતી અને જણાવ્યું હતું કે તેનું કેન્દ્રબિંદુ 183 કિમી નીચે હતું.

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">