AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું તમારે વર્ક પરમિટ વગર કેનેડા છોડવું પડશે, કે તમે કામ કરી શકો છો? જાણી લો આ નિયમ

કેનેડામાં સ્ટુડન્ટ એટલા માટે પણ ભણવા જાય છે કારણ કે, અહી તેને નોકરી કરવાની પરવાનગી આપવામાં આવે છે. આનાથી તેઓ કેનેડાની વર્કએક્સપીરિયન્સ મેળવી શકે છે.

શું તમારે વર્ક પરમિટ વગર કેનેડા છોડવું પડશે, કે તમે કામ કરી શકો છો? જાણી લો આ નિયમ
| Updated on: Nov 24, 2025 | 12:31 PM
Share

કેનેડાની એક પોપ્યુલર સ્ટડી અબ્રોડ ડેસ્ટિનેશન છે. અહી લાખોની સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે, ભારતીય વિદ્યાર્થીઓ કેનેડામાં અભ્યાસ કરવા માટે આટલા ઉત્સાહિત કેમ હોય છે. આનો જવાબ અહીની એક પોલિસીમાં છુપાયેલો છે. જે વિદેશી સ્ટુડન્ટને ડિગ્રી પુરી કર્યા બાદ જોબ કરવાની પરવાનગી આપે છે. કેનેડામાં કોઈ પણ સ્ટુડન્ટ ડિગ્રી પુરી કર્યા બાદ દેશમાં રોકાઈને કોઈ પણ કંપની માટે જોબ કરી શકે છે. આનાથી તેને વર્ક એક્સપીરિયન્સ મળી જાય છે.

આ પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ દ્વારા સંભવ છે. કોર્સ પૂર્ણ થયા બાદ 6 મહિનાની અંદર PGWP માટે અરજી કરવી જરુરી છે. આ સમય પછી અરજી કરવાથી તેમને વર્ક પરમિટ મળશે નહીં. સમસ્યા એ છે કે, અરજી કર્યા પછી પણ, PGWP મેળવવામાં ઘણા મહિના લાગી શકે છે. આ જ કારણ છે કે ઘણા વિદ્યાર્થીઓને આશ્ચર્ય થાય છે કે શું તેઓ વર્ક પરમિટ ન મળે ત્યાં સુધી કેનેડામાં રહી શકે છે અને કામ કરી શકે છે, અથવા તેમને દેશ છોડવો પડશે. ચાલો આ તમામ સવાલોના જવાબ આજે વિસ્તારથી જાણીએ.

PGWP ન મળે તો શું નોકરી કરી શકો?

કેનેડાના ઈમિગ્રેશન નિયમો મુજબ કેનેડામાં આ તમામ વિદેશી વિદ્યાર્થીઓને નોકરી કરવાની પરમિશન હોય છે. જેમણે પોતાનો કોર્સ પૂર્ણ કર્યા બાદ સાથે PGWP માટે અરજી કરી છે. જેવી તમે PGWP માટે અપ્લાઈ કરો છો. તરત જ સ્ટુડન્ટને ઈંટરિમ વર્થ ઑથરાઈઝેશન લેટર (IMM 0127 E) મળી જાય છે. જે તેને કેનેડામાં નોકરી કરવા માટે પરવાનગી આપે છે. આ રીતે જો સ્ટુડન્ટને PGWP મળ્યું નથી તો તે દેશમાં રોકાઈ આરામથી નોકરી કરી શકે છે. સ્ટુડન્ટને દેશ છોડી બહાર જવાની જરુર નથી.

સામાન્ય રીતે ઈંટરિમ વર્થ ઑથરાઈઝેશન લેટરની વેલિડિટી 180 દિવસની હોય છે. પરંતુ કેનેડામાં વર્ક પરમિટના પ્રોસેસિંગ ટાઈમ 227 દિવસ છે. જેનો મતલબ એ થયો કે, અનેક વિદ્યાર્થીઓ આ ઈંટરિમ વર્થ ઑથરાઈઝેશન લેટર એક્સપાયર પણ થઈ જાય અને અત્યારસુધી તેમણે PGWP મળ્યું નથી તો, સારી વાત એ છે કે, IRCC પહેલા જ જણાવી ચૂક્યું છે કે, જે વિદ્યાર્થીઓએ PGWP માટે અપ્લાઈ કર્યું છે અને તમામ શરતો પુરી કરી છે. તેમને નોકરી કરવાની પરવાનગી હશે. ભલે તેનો 180 દિવસનો વૈલિડિટી પીરિયડ એક્સપાયર કેમ ન થયો હોય.

કેનેડા ઉત્તર અમેરિકાનો એક દેશ છે. કેનેડામાં દસ પ્રાંત અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશો છે. તેનો કુલ વિસ્તાર 99.8 લાખ ચોરસ કિલોમીટર છે અહી ક્લિક કરો

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">