Covid-19 : ભારત સહિત સાત દેશોની યાત્રા પર ઇઝરાયલે લગાવ્યો પ્રતિબંધ

Israel એ  કોવિડ -19 ના કેસોમાં થઇ રહેલા વધારાને ધ્યાનમાં રાખીને તેના નાગરિકો માટે ભારત અને  છ દેશોના પ્રવાસ પર પ્રતિબંધ મૂક્યો છે. Israelના વડા પ્રધાન કાર્યાલય અને આરોગ્ય મંત્રાલયે શુક્રવારે જાહેર કરેલા સંયુક્ત નિવેદનમાં જણાવ્યું છે કે ઇઝરાયલી નાગરિકોને યુક્રેન, બ્રાઝિલ, ઇથોપિયા, દક્ષિણ આફ્રિકા, ભારત, મેક્સિકો અને તુર્કીની મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

Covid-19 : ભારત સહિત સાત દેશોની યાત્રા પર ઇઝરાયલે લગાવ્યો પ્રતિબંધ
Israel bans travel to india ( File Photo )
Follow Us:
| Updated on: May 02, 2021 | 4:53 PM

Israel એ  કોવિડ -19 ના કેસોમાં થઇ રહેલા વધારાને ધ્યાનમાં રાખીને તેના નાગરિકો માટે ભારત અને  છ દેશોના પ્રવાસ પર પ્રતિબંધ મૂક્યો છે. Israelના વડા પ્રધાન કાર્યાલય અને આરોગ્ય મંત્રાલયે શુક્રવારે જાહેર કરેલા સંયુક્ત નિવેદનમાં જણાવ્યું છે કે ઇઝરાયલી નાગરિકોને યુક્રેન, બ્રાઝિલ, ઇથોપિયા, દક્ષિણ આફ્રિકા, ભારત, મેક્સિકો અને તુર્કીની મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

આ આદેશનો 3 મેથી અમલ કરવામાં આવશે અને 16 મે સુધી અમલમાં રહેશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે નોન-ઇઝરાયલી નાગરિકો, જો કે, તેઓ આ દેશોમાં કાયમી રહેવાની યોજના પૂરી પાડશે તો તેઓ આ દેશોમાં પ્રવાસ કરી શકશે. આ હુકમ તેમના માટે લાગુ નહીં પડે જેઓ વિમાનની રાહ જોતા આ 12 કલાક સુધી આ દેશમાંના કોઈપણ એરપોર્ટ પર રોકાયા છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

Israel  સરકારે આરોગ્ય અને આંતરિક બાબતોના પ્રધાનને પણ અપીલ સમિતિના વડાને નિયુક્ત કરવાની સત્તા આપવામાં આપી છે જે ખાસ કેસોની સમીક્ષા કરવા માટે એક પ્રતિનિધિની નિમણૂક કરી શકશે. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર આરોગ્ય મંત્રાલયે પ્રસ્તાવ મૂક્યો છે કે આ સાત દેશોમાંથી પાછા ફરનારાઓને કોવિડ -19 વિરોધી રસી લીધી હોય કે રોગચાળામાંથી સાજા થઈ ગયા હોય. છતાં તેઓને બે અઠવાડિયા માટે ફરજિયાત પણે આઇસોલેટ કરવામાં આવશે. મંત્રાલયે કહ્યું કે, કોવિડ -19 તપાસ રિપોર્ટમાં ચેપના આવે તો પણ તેમને 10 દિવસ માટે અલગ રહેવું પડશે.

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">