Corona Updates: રશિયામાં કોરોનાથી હાહાકાર, 24 કલાકમાં 1024 લોકોનાં મોત અને 34 હજાર કરતા વધારે નોંધાયા નવા કેસ

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને 30 ઓક્ટોબરથી દેશ આખામાં એક એઠવાડિયાની પેઈડ રજા જાહેર કરવાના સરકારના પ્લાનને મંજુરી આપી છે. જેના વિશે પુતિને જણાવ્યું કે, તેનો મુખ્ય હેતુ લોકોના જીવન અને સ્વાથ્યની રક્ષા કરવાનો છે.

Corona Updates: રશિયામાં કોરોનાથી હાહાકાર, 24 કલાકમાં 1024 લોકોનાં મોત અને 34 હજાર કરતા વધારે નોંધાયા નવા કેસ
More than a thousand deaths in the last 24 hours In Russia
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 21, 2021 | 7:32 PM

રશિયામાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે જેમાં છેલ્લા 24 કલાકમાં 1024 લોકોના મોત થયા છે. કોરોનાના સંક્રમણને ઘટાડવા માટે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનએ કર્માચારીઓ માટે એક અઠવાડિયાની પેઈડ રજાની જાહેરાત કરી છે. એટલું જ નહીં તેઓએ લોકોને જવાબદારી સમજી વેક્સિન લેવાની પણ અપીલ કરી છે.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને 30 ઓક્ટોબરથી દેશ આખામાં એક એઠવાડિયાની પેઈડ રજા જાહેર કરવાના સરકારના પ્લાનને મંજુરી આપી છે. જેના વિશે પુતિને જણાવ્યું કે, તેનો મુખ્ય હેતુ લોકોના જીવન અને સ્વાથ્યની રક્ષા કરવાનો છે.

રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનએ કોરોનાના વધી રહેલા કેસ માટે વેક્સિનેશનની ધીમી ગતિને જવાબદાર ગણાવી હતી. રશિયામાં સ્પુતનિક વી વેક્સિનની ઉપલબ્ધતા છતાં માત્ર 33 % લોકો સંપૂર્ણ વેક્સિનેટેડ થઈ શક્યા છે. એવામાં અહીં છેલ્લા અઠવાડીયામાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનએ જણાવ્યું કે, ‘તેઓ એ વાતથી હેરાન છે કે આટલા લોકો રશિયન વેક્સિન લેવાનો ઈનકાર કરી રહ્યા છે. ત્યાં સુધી કે તેમાં તેમના નજીકના દોસ્ત પણ સામેલ છે. તેઓએ કહ્યું કે, આ ગજબ છે. લોકો શિક્ષિત છે, તેમની પાસે વૈજ્ઞાનિક ડિગ્રી છે. મને એ સમજાય નથી રહ્યું કે, આવું કેમ થઈ રહ્યું છે.’

પુતિન સતત લોકોને કોરોના વેક્સિન લેવાની અપીલ કરી રહ્યા છે. તેઓએ બુધવારે એકવાર ફરી નાગરિકોને અપીલ કરી કે વેક્સિન લે. પુતિનએ લોકોને કહ્યું કે તેઓ તેમની જવાબદારી નિભાવે. બુધવારે રશિયામાં કોરોનાના 34000 નવા કેસ આવ્યા છે.

અહીં અત્યાર સુધી 226,353 લોકોના મોત થયા છે. જે યુરોપના કોઈ પણ દેશ કરતાં વધારે છે. ત્યારે રશિયા પ્રશાસન પર કેસ ઓછા દર્શાવવાના આરોપો પણ લાગતા રહ્યા છે. એવામાં પુતિનએ સ્થાનિક અધિકારીઓને કહ્યું કે તેઓ કોરોના કેસની સંખ્યાનો રિપોર્ટ ઘટાડે નહીં. તેમને તે ખત્તરનાક ગણાવ્યું હતું.

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">