Nepal plane crash : મોટી દુર્ઘટના ટેક ઓફ દરમિયાન પ્લેન ક્રેશ થતાં 18ના મોત, પાયલોટ સારવાર હેઠળ

નેપાળના કાઠમંડુમાં ટેક ઓફ દરમિયાન પ્લેન ક્રેશ થતાં 5ના મોત થયા છે. જાણકારી મુજબ ટેક ઓફ દરમિયાન પ્લેનમાં આગ લાગી હતી. પ્લેનમાં ક્રુ મ્મેબર સિવાય 19 લોકો સવાર હતા,

Nepal plane crash : મોટી દુર્ઘટના  ટેક ઓફ દરમિયાન પ્લેન ક્રેશ થતાં 18ના મોત, પાયલોટ સારવાર હેઠળ
Follow Us:
| Updated on: Jul 24, 2024 | 12:45 PM

કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ (TIA) પર સૂર્યા એરલાઈન્સના વિમાનમાં આગ લાગી હતી. કાઠમંડુ વેલી પોલીસના જણાવ્યા અનુસાર, આગને કાબુમાં લેવાનો પ્રયાસો ચાલુ છે, જ્યારે અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.પ્લેનમાં ક્રુ મ્મેબર સિવાય 19 લોકો સવાર હતા. નેપાળના સ્થાનિક મીડિયા અનુસાર કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર શૌર્ય એરલાઇન્સના પ્લેનમાં આગ લાગી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, પોખરા જનારું વિમાન ટેક ઓફ દરમિયાન રનવેથી બહાર નીકળતા આ ઘટના સર્જાય છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

તમામ લોકોના મોત થવાની આશંકા

આ ઘટનાથી એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ સર્જાયો છે. કહેવામાં આવી રહ્યું છે કે,વિમાનમાં 15 યાત્રિકો અને 4 ક્રૂ મેમ્બર સહિત 19 લોકો સવાર હતા, તમામ લોકોના મોત થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.જાણકારી મુજબ હજુ સુધી 5 મૃતદેહ મળી આવ્યા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, 37 વર્ષીય કેપ્ટન એમઆર શાક્યને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહી છે. પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ બચાવ અને રાહત કાર્યમાં વ્યસ્ત છે.

કાઠમંડુના ત્રિભુવન એરપોર્ટ પર આ દુર્ઘટના બાદ ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. રેસ્ક્યુ ટીમે વિમાનની આગને કાબુમાં લઈ દીધી છે. કેપ્ટન જેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. તે સ્વસ્થ થયા બાદ તેને સમગ્ર ઘટના અંગે પુછપરછ કરવામાં આવશે.

અનેક ફ્લાઈટને ડાયવર્ટ

જે વીડિયો સામે આવ્યો છે, તેમાં જોઈ શકાય છે કે,તેની હાલત કેવી ગંભીર છે. આ ઘટના બાદ અનેક ફ્લાઈટને ડાયવર્ટ કરવામાં આવી છે.આ દુર્ઘટના બાદ સાવચેતીના ભાગરૂપે ત્રિભુવન એરપોર્ટ પર આવનારા વિમાનોના લખનૌ અને કોલકાતા ડાયવર્ટ કરવામાં આવ્યા છે.

 

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">