સરહદ પર ભારતનો સામનો ન કરી શકતું પાકિસ્તાન હવે ભારતીય ઉચ્ચાયુક્તોને કરી રહ્યું છે હેરાન, ભારતે પણ ભર્યા કડક પગલાં

ભારત અને પાકિસ્તાન  વચ્ચે શરૂ થયેલા સરહદ પરના વિવાદથી પાકિસ્તાન હવે નાપાક કરતૂત કરી રહ્યું છે. પાકિસ્તાન ઇસ્લામાબાદમાં રહેતાં અધિકારીઓને હેરાન કરી રહ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભારતે છેલ્લા થોડાં સમયથી ભારતીય અધિકારીઓને હેરાન કરી રહ્યા હોવા અંગે પાકિસ્તાનને ચેતવણી આપી હતી. પાક.ના પાટનગર ઇસ્લામાબાદ સ્થિત ભારતીય હાઇ કમિશ્નના અધિકારીઓને 8 અને 11 માર્ચના રોજ […]

સરહદ પર ભારતનો સામનો ન કરી શકતું પાકિસ્તાન હવે ભારતીય ઉચ્ચાયુક્તોને કરી રહ્યું છે હેરાન, ભારતે પણ ભર્યા કડક પગલાં
Follow Us:
Parth Solanki
| Edited By: | Updated on: Mar 22, 2019 | 6:48 AM

ભારત અને પાકિસ્તાન  વચ્ચે શરૂ થયેલા સરહદ પરના વિવાદથી પાકિસ્તાન હવે નાપાક કરતૂત કરી રહ્યું છે. પાકિસ્તાન ઇસ્લામાબાદમાં રહેતાં અધિકારીઓને હેરાન કરી રહ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભારતે છેલ્લા થોડાં સમયથી ભારતીય અધિકારીઓને હેરાન કરી રહ્યા હોવા અંગે પાકિસ્તાનને ચેતવણી આપી હતી.

પાક.ના પાટનગર ઇસ્લામાબાદ સ્થિત ભારતીય હાઇ કમિશ્નના અધિકારીઓને 8 અને 11 માર્ચના રોજ હેરાન કરવામાં આવ્યા હોવાની વાત સામે આવી હતી. ભારત તરફથી તે મામલે તાત્કાલિક તપાસની માંગણી કરી હતી.

આ પણ વાંચો : વારણસી ખાતે કાશી વિશ્વનાથ મંદિરમાં પ્રિયંકા વાડ્રા પૂજા કરવા પહોંચે તે પહેલાં જ શરૂ થયો વિવાદનો સૂર

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

એક અહેવાલ અનુસાર, ભારતીય હાઇ કમિશને પાકિસ્તાન વિદેશ મંત્રાલયને 13 માર્ચના રોજ જ નોટ વર્બલ જાહેર કર્યું હતું. જે નોટમાં કહેવામાં આવ્યું હતું કે, ભારતના ડેપ્યુટી હાઇ કમિશન, નેવી સલાહકાર અને અન્ય સચિવ સાથે ગેરવર્તણુંક કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતીમાં એવું કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાન સુરક્ષા અધિકારીઓએ 9 અને 10 માર્ચના ડેપ્યૂટી હાઇ કમિશ્નર સાથે પણ ગેર વર્તણુંક કરી હતી. જે પહેલાં 8 માર્ચે પણ આ પ્રકારની પ્રવૃતિ થઇ હોવાનું કહેવામાં આવ્યું હતું. ભારત તરફથી કડક વલણનો પાકિસ્તાન ભારે અવળચંડાઈથી આગળ વધી રહ્યું છે. જેના માટે ભારતે પણ કડક શબ્દોમાં પાકિસ્તાનને ચેતવણી આપી દીધી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
g clip-path="url(#clip0_868_265)">