ઊંચી હીલ પહેરનારાઓ માટે મોતનું જોખમ વધારે, એક સંશોધનમાં સામે આવ્યું કારણ

માપ કરતા નાના શૂઝ પહેરવાથી સ્વાસ્થ્યને મોટુ નુકસાન પહોંચી શકે છે. હાડકાની સંરચનામાં પણ બદલાવ થવાની શક્યતા છે.

ઊંચી હીલ પહેરનારાઓ માટે મોતનું જોખમ વધારે, એક સંશોધનમાં સામે આવ્યું કારણ
High Heels Sandals
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 06, 2021 | 2:10 PM

સામાન્ય રીતે આપણે આપણા શૂઝ (Shoes) કે સેન્ડલને માત્ર દેખાવ અને કમ્ફર્ટની દ્રષ્ટિએ જ પસંદ કરતા હોઇએ છીએ પરંતુ, શુ તમે જાણો છો કે તેનું સ્વાસ્થ્ય (Health) ની દ્રષ્ટિએ પણ મહત્વ છે. જો યોગ્ય શૂઝ કે સેન્ડલ પસંદ કરવામાં ન આવે તો વ્યક્તિ પોતાનો જીવ પણ ગુમાવી શકે છે? આ કારણ એક વૈજ્ઞાનિક (scientist) સંશોધનમાં બહાર આવ્યુ છે. મોટે ભાગે માતા-પિતા પોતાના બાળકોને નાની ઊમરથી જ નાના શૂઝ પહેરાવવાનું શરુ કરી દે છે. જેનો ભોગ બાળકો ગમે ત્યારે બની શકે છે. માતા-પિતાને આ વાતનું જરા પણ ધ્યાન હોતુ નથી.

બાળકોને સમયાંતરે શૂઝ બદલવા જરુરી બાળકોની વૃદ્ધિ ખૂબ જ ઝડપથી થતી હોય છે. જેથી બાળકોનું થોડા થોડા સમયાંતરે શૂઝ બદલવુ ખૂબ જરૂરી બને છે. બાળકો આખો દિવસ રમવામાં વ્યસ્ત રહેતા હોવાથી પણ બાળકોના શૂઝની સાઇઝ બદલાઇ હોવાની જલ્દીથી જાણ થતી નથી. જે આગળ જતા જોખમી બને છે.

મહિલાઓ માટે ઊંચી હીલ નુકસાનકારક મહિલાઓ મોટે ભાગે ઊંચી હીલ વાળા સેન્ડલ પહેરવાનું પસંદ કરે છે જે મહિલાઓના સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે. હીલવાળી સેન્ડલથી કરોડરજ્જુને નુકસાન પહોંચી શકે છે. કેટલાક કેસમાં એવુ પણ જોવા મળે છે કે રેગ્યુલર કોઇ મહિલા ઊંચી હીલ પહેરે છે તો તેના કરોડરજ્જુમાં બદલાવ આવી જાય છે. બાદમાં મહિલાને કોઇક વાર ઊંચી હીલ વગર જો ચાલવુ પડે તો તેને કમરનો દુખાવો થવા લાગે છે. તે હીલ વિના ચાલી શકતી નથી.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

વૃદ્ધોને રબરના ચપ્પલથી નુકસાન સંશોધનમાં કહેવામાં આવ્યુ છે કે વૃદ્ધોને સૌથી વધુ નુકસાન રબરના ચપ્પલથી છે. જે મોટાભાગના લોકોના ઘરમાં જોવા મળે જ છે. રબરના ચપ્પલથી પગ જલ્દી લપસી જઇ શકે છે. જે વૃદ્ધો માટે ખૂબ નુકસાનકારક છે. સંશોધનમાં જાણવા મળ્યુ છે કે મોટા ભાગના લોકો બાથરુમમાં આ જ પ્રકારના રબરના ચપ્પલ પહેરે છે અને બાદમાં લપસી જવાથી મૃત્યુ પામે છે.

શોધમાં સલાહ સંશોધન બાદ સલાહ આપવામાં આવી છે કે કોઇપણ વ્યક્તિ પછી તે બાળક હોય મહિલા કે પછી વૃદ્ધ તેમણે છ છ માસના અંતરે પોતાના શૂઝ બદલતા રહેલા જોઇએ. જેથી હાડકાને લગતી કોઇ સમસ્યા ન આવે અને સ્લીપ થઇને પડી જવાની શક્યતા પણ ઓછી રહે.

આ પણ વાંચો: Surat : દિવાળી પછી હવે છઠપૂજા માટે વતન જનારાઓને કારણે રેલવે સ્ટેશન પર જોવા મળી ભીડ

આ પણ વાંચો: Good news : મકાન ખરીદનારાઓ માટે આવ્યા સારા સમાચાર, હવે બિલ્ડર સંપૂર્ણ કામ વગર પઝેશનનું દબાણ નહીં કરી શકે

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">