AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Good news : મકાન ખરીદનારાઓ માટે આવ્યા સારા સમાચાર, હવે બિલ્ડર સંપૂર્ણ કામ વગર પઝેશનનું દબાણ નહીં કરી શકે

ઘર ખરીદનારાઓને (Homebuyers) રાહત આપતા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. NCDRC એટલે કે નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશને કહ્યું કે જો ફ્લેટ સંપૂર્ણ રીતે તૈયાર ન હોય તો બિલ્ડર ઘર ખરીદનારાઓને કબજો લેવા દબાણ કરી શકે નહીં. જ્યાં સુધી ફ્લેટ માટે કમ્પ્લીશન સર્ટિફિકેટ (Completion Certificate) આપવામાં ન આવે ત્યાં સુધી બિલ્ડર પઝેશન માટે […]

Good news : મકાન ખરીદનારાઓ માટે આવ્યા સારા સમાચાર, હવે બિલ્ડર સંપૂર્ણ કામ વગર પઝેશનનું દબાણ નહીં કરી શકે
File photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 06, 2021 | 1:25 PM
Share

ઘર ખરીદનારાઓને (Homebuyers) રાહત આપતા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. NCDRC એટલે કે નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશને કહ્યું કે જો ફ્લેટ સંપૂર્ણ રીતે તૈયાર ન હોય તો બિલ્ડર ઘર ખરીદનારાઓને કબજો લેવા દબાણ કરી શકે નહીં. જ્યાં સુધી ફ્લેટ માટે કમ્પ્લીશન સર્ટિફિકેટ (Completion Certificate) આપવામાં ન આવે ત્યાં સુધી બિલ્ડર પઝેશન માટે દબાણ કરી શકે નહીં. આ નિર્ણયથી હજારો ઘર ખરીદનારા લોકોને ફાયદો થશે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર, સી વિશ્વનાથ અને રામસુરત રામ મૌર્યની બેન્ચે બેંગલુરુ સ્થિત એક રિયલ એસ્ટેટ કંપનીને આ સંબંધમાં આદેશ જાહેર કર્યો છે. બેન્ચે ડેવલપરને ઘર ખરીદનારને વ્યાજ સહિત રૂ. 3.5 કરોડ પરત કરવા જણાવ્યું હતું. વાસ્તવમાં ઘર ખરીદનારએ વિલા ખરીદ્યો હતો. પરંતુ સ્થાનિક સત્તાધિકારી તરફથી પૂર્ણતા પ્રમાણપત્રના અભાવે તેણે કબજો લેવાનો ઇનકાર કર્યો હતો. બાદમાં તેણે NCDRCને તેની ફરિયાદ કરી હતી.

2 વર્ષ મોડું બાંધકામ તપાસમાં પેનલને જાણવા મળ્યું કે તે વિલાનું બાંધકામ બે વર્ષ મોડું ચાલી રહ્યું હતું. આમ છતાં બાંધકામ પૂર્ણ થઈ શક્યું નથી. જોકે, બિલ્ડર ઇચ્છતો હતો કે ઘર ખરીદનાર પેપર પર સહી કરે જેમાં લખેલું હોય કે મકાનનું બાંધકામ પૂર્ણ થઇ ગયું છે. બેયરે આમ કરવાની ના પાડી. બિલ્ડરે સ્પષ્ટ જણાવ્યું હતું કે, જ્યાં સુધી તે લેખિત કાગળો પર સહી નહીં કરે ત્યાં સુધી તેને પઝેશન નહીં મળે. આ વિવાદો પછી ઘર ખરીદનારએ NCDRCનો સંપર્ક કર્યો હતો.

બેયરે સમગ્ર EMI સમયસર ચૂકવી દીધી છે સુમન કુમાર ઝા અને પ્રતિભા ઝાએ વર્ષ 2013માં 3900 સ્ક્વેર ફૂટનો વિલા બુક કરાવ્યો હતો. આ વિલાનું નિર્માણ મંત્રી ટેક્નોલોજી કન્સલ્ટેશન પ્રાઈવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવનાર હતું. બિલ્ડરે વચન આપ્યું હતું કે તે 2015 સુધીમાં બાંધકામ પૂર્ણ કરશે અને પઝેશન પણ આપી દેશે. પરંતુ સમયસર આપી શક્યા ના હતા. વિલા ખરીદવાની યોજના મુજબ દંપતીએ સમગ્ર EMI ચૂકવી દીધી છે.

આ પણ વાંચો : Pakistan: આ દેશમાં આવા જ અળવીતરાઓ રહે છે કે શું? સ્કૂલના વોશરૂમમાં મળ્યા કેમેરા, મહિલાઓનું થતું હતું રેકોર્ડિંગ

આ પણ વાંચો : Pakistan : તાલિબાન-પાકિસ્તાનની સાંઠગાંઠનો પર્દાફાશ! ઈસ્લામાબાદમાં અફઘાન દૂતાવાસ ફરી ખોલવામાં આવ્યું

Follow Us
વાવણી બાદ વરસાદ ન થતા જમીનમાં ઘટ્યુ ભેજનું પ્રમાણ, પાણી આપવાની ઉઠી માગ
વાવણી બાદ વરસાદ ન થતા જમીનમાં ઘટ્યુ ભેજનું પ્રમાણ, પાણી આપવાની ઉઠી માગ
ભ્રષ્ટાચારના ખુલ્લેઆમ ખેલ પર ક્યાં સુધી 'આંખ આડા કાન' કરશે 'સરકાર'?
ભ્રષ્ટાચારના ખુલ્લેઆમ ખેલ પર ક્યાં સુધી 'આંખ આડા કાન' કરશે 'સરકાર'?
ચોમાસુ ખેંચાતા મહેસાણાના ખેડૂતોની ચિંતા વધી, વાવણીના આયોજન ખોરવાયા
ચોમાસુ ખેંચાતા મહેસાણાના ખેડૂતોની ચિંતા વધી, વાવણીના આયોજન ખોરવાયા
મેનેજમેન્ટ કમિટી ફરજિયાત મુદ્દે ગ્રાન્ટેડ શાળાઓનો સરકારને વિરોધ
મેનેજમેન્ટ કમિટી ફરજિયાત મુદ્દે ગ્રાન્ટેડ શાળાઓનો સરકારને વિરોધ
રોડ પર ડામર ગાયબ ને મસમોટા ખાડા! તંત્રના પેટનું પાણી કયારે હલશે?
રોડ પર ડામર ગાયબ ને મસમોટા ખાડા! તંત્રના પેટનું પાણી કયારે હલશે?
અમદાવાદના વસ્ત્રાલમાં વરુણદેવને રિઝવવા કરાયો પર્જન્ય યજ્ઞ
અમદાવાદના વસ્ત્રાલમાં વરુણદેવને રિઝવવા કરાયો પર્જન્ય યજ્ઞ
અમદાવાદમાં કાલે જગન્નાથજીની જળયાત્રા, 108 કળશથી થશે મહાભિષેક
અમદાવાદમાં કાલે જગન્નાથજીની જળયાત્રા, 108 કળશથી થશે મહાભિષેક
અમદાવાદ એરપોર્ટ પર 11 કરોડનું ડ્રગ્સ જપ્ત, એક મુસાફર ઝડપાયો
અમદાવાદ એરપોર્ટ પર 11 કરોડનું ડ્રગ્સ જપ્ત, એક મુસાફર ઝડપાયો
અસહ્ય ભેજ અને ગરમી વચ્ચે 2 થી 3 જુલાઈએ તૂટી પડશે 'વરસાદ'
અસહ્ય ભેજ અને ગરમી વચ્ચે 2 થી 3 જુલાઈએ તૂટી પડશે 'વરસાદ'
પાટણમાં વરઘોડા પર હુમલાનો આરોપ, પરિવારના સભ્યો ઈજાગ્રસ્ત
પાટણમાં વરઘોડા પર હુમલાનો આરોપ, પરિવારના સભ્યો ઈજાગ્રસ્ત
g clip-path="url(#clip0_868_265)">