AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajiv Dixit Tips: રાજીવ દીક્ષિતે જણાવ્યા એનિમિયા માટે ઘરેલુ ઉપચાર, જુઓ Video

પુરૂષો કરતાં સ્ત્રીઓ વધુ એનિમિયા જોવા મળે છે. એનિમિયાના કેટલાક લક્ષણોમાં શરીરનો વહેલો થાક, ચક્કર, ત્વચા નિસ્તેજ, સતત માથાનો દુખાવો વગેરેનો સમાવેશ થાય છે. આવો તમને જણાવીએ કે એનિમિયાથી રાહત મેળવવા માટેના ઘરેલુ ઉપાય.

Rajiv Dixit Tips: રાજીવ દીક્ષિતે જણાવ્યા એનિમિયા માટે ઘરેલુ ઉપચાર, જુઓ Video
Rajiv Dixit Tips
TV9 Gujarati
| Edited By: | Updated on: May 21, 2023 | 7:00 AM
Share

માનવ શરીરમાં આયર્નનું કુલ પ્રમાણ શરીરના વજન પ્રમાણે 3 થી 5 ગ્રામ હોય છે. જો આ સંખ્યાથી આ પ્રમાણ ઘટે છે, તો શરીરમાં હિમોગ્લોબિનનું નિર્માણ ઘટે છે અને શરીરમાં લોહીની ઉણપ થાય છે. તેનો એક ગેરફાયદો એ છે કે શરીરના કોષોમાં ઓક્સિજનની ગતિ ઘટી જાય છે જેના કારણે શરીરને પૂરતી ઉર્જા મળતી નથી અને વ્યક્તિ એનિમિયાનો ભોગ બને છે.

આ પણ વાંચો: Thalapathy Vijay: થલાપતિ વિજય બન્યો ભારતનો હાઈએસ્ટ પેડ એક્ટર, આગામી ફિલ્મ માટે મોટી રકમની કરી માગ

આ સાથે જો શરીરમાં ફોલિક એસિડ અને વિટામિન B12 ની ઉણપ હોય તો પણ વ્યક્તિ એનિમિયાનો ભોગ બની શકે છે. પુરૂષો કરતાં સ્ત્રીઓ વધુ એનિમિયા જોવા મળે છે. એનિમિયાના કેટલાક લક્ષણોમાં શરીરનો વહેલો થાક, ચક્કર, ત્વચા નિસ્તેજ, સતત માથાનો દુખાવો વગેરેનો સમાવેશ થાય છે. આવો તમને જણાવીએ કે એનિમિયાથી રાહત મેળવવા માટેના ઘરેલુ ઉપાય.

લોહી વધારવાની આવી રીત, જે દરેક ઉંમરમાં ઉપયોગી થશે

શરીરમાં લોહીની ઉણપને કારણે નબળાઈ વધે છે. જો તેની સમયસર સારવાર ન કરવામાં આવે તો છાતીમાં દુખાવો, થાક અને ચક્કર આવવા જેવી સમસ્યાઓ થઈ શકે છે. રાજીવ દીક્ષિતે બચવા માટે પાલકનો રસ પીવાની ભલામણ કરે છે. તેમના મતે પાલકના શાક ખાવાથી અથવા તેને સલાડમાં ભેળવીને ખાવાથી પણ હિમોગ્લોબિનનું સ્તર વધે છે અને નબળાઈ દૂર થાય છે.

લોહીને શુદ્ધ કરવાની આ શ્રેષ્ઠ રીતો પણ છે

લોહીને શુદ્ધ કરવા માટે આદુના રસમાં લીંબુનો રસ, કાળા મરી અને મીઠું ભેળવીને પીવાની સલાહ આયુર્વેદિક તેમના મતે દરરોજ એક આમળા ખાવાથી લોહી શુદ્ધ થાય છે. આ સિવાય લસણમાં હાજર એલિસિન લોહીને શુદ્ધ કરે છે. તેને તમારા આહારમાં સામેલ કરવાથી એનિમિયા પણ અટકે છે.

જાણો લોહી વધારવાની સરળ રેસિપી

રોજ મધમાં પાલકનો રસ ભેળવીને પીવો. તેનાથી લોહી વધે છે. જો તમે ઈચ્છો તો પાલકની શાક બનાવીને પણ ખાઈ શકો છો.

એટલા માટે છે ફાયદાકારક

પાલકમાં આયર્ન, વિટામિન B12 અને ફોલિક એસિડ હોય છે. તેમાં મધ ભેળવીને પીવાથી આયર્નની માત્રા વધે છે. લોહીની ઉણપ (એનિમિયા) દૂર થાય છે.

બીજું શું કરવું

ખોરાકને હંમેશા લોખંડના વાસણમાં રાંધો, તેનાથી ખોરાકમાં આયર્નનું પ્રમાણ વધે છે.

Healthના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
અમદાવાદમાંથી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની ચૂંટણી ટાણે જ ધરપકડ
અમદાવાદમાંથી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની ચૂંટણી ટાણે જ ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">