Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: સ્ટેમિના વધારવા માટે કારગર સાબિત થશે ઓલિવ ઓઇલ અને લસણનું સેવન

લસણની (Garlic) કળીઓને ઓલિવ ઓઈલમાં પલાળીને ખાવાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે. વાસ્તવમાં આ બંને બળતરા વિરોધી ગુણોથી ભરપૂર છે અને હાડકામાં દુ:ખાવો ઘટાડે છે અને બળતરાને અટકાવે છે.

Health Tips: સ્ટેમિના વધારવા માટે કારગર સાબિત થશે ઓલિવ ઓઇલ અને લસણનું સેવન
olive oil with garlic (Symbolic Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 28, 2022 | 8:15 AM

ઓલિવ (Olive) ઓઈલ અને લસણ (Garlic )એકસાથે ખાવાની લગભગ બે રીત છે. પહેલો રસ્તો એ છે કે લસણની થોડી કળીઓને ઓલિવ ઓઈલમાં પલાળી રાખો(Soaked) અને પછી તેનું સેવન કરો. બીજી રીત એ છે કે લસણને ઓલિવ ઓઈલમાં નાખીને તળી લો અને પછી તેનું સેવન કરો. તમે તમારી અનુકૂળતા મુજબ બેમાંથી કોઈપણ પદ્ધતિનો ઉપયોગ કરી શકો છો.

ઓલિવ ઓઈલ અને લસણના ફાયદા

1. સ્ટેમિના વધારવામાં મદદરૂપ

લસણને ઓલિવ ઓઈલમાં પલાળીને અથવા શેકીને ખાવાથી તમારા શરીરનો સ્ટેમિના વધારવામાં મદદ મળે છે. વાસ્તવમાં તે ઊર્જાને વેગ આપે છે અને શરીરના વિવિધ ભાગોની કામગીરીને પ્રોત્સાહન આપે છે. આવી સ્થિતિમાં તમે આ ઊર્જાનો ઉપયોગ કસરત અને દોડવા જેવી પ્રવૃત્તિઓમાં કરી શકો છો.

2. માઈન્ડ બુસ્ટર

શું તમે વારંવાર નબળાઈ અને સુસ્તી અનુભવો છો? આવી સ્થિતિમાં ઓલિવ ઓઈલમાં પલાળેલા લસણનું સેવન મગજને બુસ્ટર કરે છે. તે તમને સવારથી ઝડપથી કામ કરવા અને વિચારવામાં મદદ કરે છે અને મગજની કુશળતા અને ક્ષમતાને સુધારે છે. તેથી, જો તમે મગજની શક્તિ વધારવા માંગતા હોવ તો દરરોજ સવારે ફક્ત લસણની એક કળીને ઓલિવ તેલમાં પલાળીને ખાઓ.

IPL 2025માં પાવરપ્લેમાં કઈ ટીમે સૌથી ઓછા છગ્ગા ફટકાર્યા છે?
CID માં કરી જોરદાર એન્ટ્રી, કોણ છે અભિનેત્રી લેખા પ્રજાપતિ?
35 વર્ષની ઉંમરે કુંવારી અભિનેત્રી બીજા ધર્મમાં કરશે લગ્ન..
ક્યાંક તમે ખોટી રીતે તો સનસ્ક્રીન લોશન નથી લગાવી રહ્યા ને! જાણો યોગ્ય રીત
બદામ કેટલાં દિવસમાં બગડે છે? જાણો સાચવવાની સાચી રીત
સવારે ગાયનું ઘરે આવવું કઈ વાતનો આપે છે સંકેત?

3. સાંધાના દુખાવા માટે રામબાણ ઉપાય છે

લસણની કળીઓને ઓલિવ ઓઈલમાં પલાળીને ખાવાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે. વાસ્તવમાં આ બંને બળતરા વિરોધી ગુણોથી ભરપૂર છે અને હાડકામાં દુખાવો ઘટાડે છે અને બળતરાને અટકાવે છે. આ સિવાય ઓલિવ ઓઈલમાં પલાળીને લસણ ખાવાથી જે લોકો લાંબા સમયથી સાંધાના દુખાવાની સમસ્યા રહે છે, તેમના માટે રામબાણની જેમ કામ કરે છે.

4. એલર્જીમાં મદદરૂપ

એલર્જી ઘટાડવા માટે તમે ઓલિવ ઓઈલ અને લસણનો ઉપયોગ કરી શકો છો. આ બંને આપણા માટે ઝડપથી કામ કરે છે. ઓલિવ ઓઈલમાં પલાળેલું લસણ એન્ટિહિસ્ટામાઈન તરીકે કામ કરે છે અને એલર્જીને શાંત કરે છે. આ સાથે જે લોકોને દરરોજ સવારે વારંવાર છીંક આવવાની સમસ્યા હોય તેમના માટે પણ તે ફાયદાકારક છે.

આ પણ વાંચો :

China : મનુષ્યમાં પ્રથમવાર મળ્યો નવો ખતરનાક વાયરસ, કોરોના વચ્ચે વિશ્વમાં તબાહી મચાવી શકે છે

Knowledge: શું સફરજનના બીજ શરીર માટે ઝેરનું કરે છે કામ ? જો તમે આટલા ખાઈ લેશો તો થઈ શકે છે મૃત્યુ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

જમ્મુ કાશ્મીર હુમલા બાદ ભારતે 'એક્શન મોડ' એક્ટિવેટ કર્યો
જમ્મુ કાશ્મીર હુમલા બાદ ભારતે 'એક્શન મોડ' એક્ટિવેટ કર્યો
નાની ઉંમરે કેમ આવી રહ્યા છે હાર્ટ એટેક ? જાણો એક્સપર્ટે શું કહ્યું
નાની ઉંમરે કેમ આવી રહ્યા છે હાર્ટ એટેક ? જાણો એક્સપર્ટે શું કહ્યું
બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા કેસમાં ખંભાતના આરોપીને ફટકારાઈ ફાંસી
બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા કેસમાં ખંભાતના આરોપીને ફટકારાઈ ફાંસી
મહુધામાં યુવક-યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો, આરોપીની ધરપકડ
મહુધામાં યુવક-યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો, આરોપીની ધરપકડ
હાઈડ્રો પ્રોજેક્ટનો વિરોધ, આદિવાસીઓ સમાજમાં રોષ ભભૂક્યો
હાઈડ્રો પ્રોજેક્ટનો વિરોધ, આદિવાસીઓ સમાજમાં રોષ ભભૂક્યો
સિંગતેલના ભાવ 4 વર્ષના તળિયે પહોચતા સામાન્ય જનતામાં હાશકારો
સિંગતેલના ભાવ 4 વર્ષના તળિયે પહોચતા સામાન્ય જનતામાં હાશકારો
મોરબીમાં જાહેર રસ્તા પર પાકિસ્તાની ધ્વજ દોરી કરાયો વિરોધ
મોરબીમાં જાહેર રસ્તા પર પાકિસ્તાની ધ્વજ દોરી કરાયો વિરોધ
જેવા સાથે તેવાનો વ્યવહાર કરો, આતંકીને ગોળી મારો- પીડિત કાશ્મીરી પરિવાર
જેવા સાથે તેવાનો વ્યવહાર કરો, આતંકીને ગોળી મારો- પીડિત કાશ્મીરી પરિવાર
વક્ફ બોર્ડના બની બેઠેલા ટ્રસ્ટીઓના કેસમાં વધુ 2 આરોપી વિરુદ્ધ ફરિયાદ
વક્ફ બોર્ડના બની બેઠેલા ટ્રસ્ટીઓના કેસમાં વધુ 2 આરોપી વિરુદ્ધ ફરિયાદ
સિંધુ ભવન રોડ પરથી ઝડપાયું હાઈ પ્રોફાઈલ જુગારધામ, 11 જુગારીની ધરપકડ
સિંધુ ભવન રોડ પરથી ઝડપાયું હાઈ પ્રોફાઈલ જુગારધામ, 11 જુગારીની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">