Cardamom Health Benefits: વધતા વજનને કાબૂમાં રાખવાથી લઈને પાચનક્રિયા સુધારવામાં મદદગાર, જાણો એલચીના શ્રેષ્ઠ ફાયદાઓ

એલચી (Cardamom)નો ઉપયોગ ઘણી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવા માટે થાય છે. એલચી ખાવાનો સ્વાદ અને સુગંધ તો વધારે છે, પરંતુ તે સ્વાસ્થ્યને પણ ઘણા ફાયદા આપે છે.

Cardamom Health Benefits: વધતા વજનને કાબૂમાં રાખવાથી લઈને પાચનક્રિયા સુધારવામાં મદદગાર, જાણો એલચીના શ્રેષ્ઠ ફાયદાઓ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 19, 2023 | 9:38 AM

Cardamom Health Benefits : એલચી ખાવાનો સ્વાદ વધારે છે. એલચી (Cardamom)નો ઉપયોગ ખીર, હલવો અને કઢી જેવી ઘણી વસ્તુઓમાં થાય છે. તેને ભોજનમાં ઉમેરવાથી સ્વાદ અને ટેસ્ટ બંને વધે છે. પરંતુ તે માત્ર સ્વાદ જ નહીં પરંતુ તમારા સ્વાસ્થ્યને પણ ઘણા ફાયદા આપે છે. તેમાં ઘણા વિટામિન્સ અને મિનરલ્સ જેવા પોષક તત્વો હોય છે.

આ પણ વાંચો : Health Tips: જે લોકોને આ બિમારી છે તેણે ક્યારે પણ ન ખાવા જોઈએ અંજીર, પથરીની સમસ્યા થઈ શકે છે

તમે એલચીનું પાણી પી શકો છો. આ માટે એલચીને પાણીમાં ઉકાળો. ઈલાયચી માત્ર સ્વાસ્થ્ય માટે જ સારી નથી, પરંતુ મોઢાના સ્વાસ્થ્ય માટે પણ ઘણી સારી છે. આવો અહીં જાણીએ કે એલચી તમને કઈ સ્વાસ્થ્ય સમસ્યાઓથી દૂર રાખે છે.

આજનું રાશિફળ તારીખ : 18-10-2024
સૂકા તુલસીના લાકડાથી દેવી લક્ષ્મી કેવી રીતે પ્રસન્ન થશે? જાણી લો
કાવ્યા મારન માટે આવ્યા આ મોટા સમાચાર, IPL 2025 પહેલા SRH ને લાગ્યો ઝટકો
દિવાળીમાં જૂના લાકડાના બારી-દરવાજા ચમકશે નવા જેવા, સફાઈ માટે અપનાવો આ 7 ટિપ્સ
સુંદરતાના વિટામીન કોને કહેવાય છે? નામ સાંભળીને દરેકને ખાવાનું મન થશે
પાન પર લવિંગ રાખીને સળગાવવાથી શું થાય છે?

મેટાબોલિઝમ સારું રહે

તમે એલચીનું પાણી પી શકો છો. આ માટે 4 એલચીને રાત્રે પાણીમાં પલાળી રાખો. હવે આ પાણીને સવારે ગરમ કરો. આ પછી તમે આ પાણીને દિવસમાં 2 કે 3 વખત પી શકો છો. આ તમારા મેટાબોલિઝમને બુસ્ટ કરે છે. આ તમને વજન ઘટાડવામાં મદદ કરશે.

એલચીનું પાણી પીવાથી પેટ ભરાઈ જાય છે. આ તમને અતિશય આહારથી બચાવે છે. આ સાથે તમે બિનઆરોગ્યપ્રદ ખોરાક ખાવનું ટાળી શકો છો.

પાચનશક્તિ વધે છે

એલચી ખાવાથી તમારું પાચનતંત્ર સ્વસ્થ રહે છે. આને ખાવાથી તમે ગેસ, કબજિયાત અને પેટનું ફૂલવું જેવી સમસ્યાથી બચી શકો છો. તેનાથી તમારું પાચન બરાબર રહે છે. પાચનતંત્રને સ્વસ્થ રાખવા માટે તમે નાની એલચી ખાઈ શકો છો.

શરીરને ડિટોક્સ

આહારમાં એલચીનો સમાવેશ તમારા શરીરને ડિટોક્સ કરે છે. તે શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરે છે. આ તમારા મેટાબોલિઝમને પણ વધારે છે. તે ઝડપી વજન ઘટાડવામાં પણ મદદ કરશે.

બ્લડ પ્રેશર

એક રિપોર્ટ અનુસાર, તમે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા માટે એલચી પાવડર પણ લઈ શકો છો. એલચી પાવડરમાં એન્ટી ઓક્સિડન્ટ ગુણ હોય છે.

(આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેને અનુસરો.)

Healthના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
મોહન ભાગવતે પાકિસ્તાનને લઈને આપ્યુ મોટુ નિવેદન,અમે માર ખાતા નથી અને...
g clip-path="url(#clip0_868_265)">