Rajiv Dixit Health Tips: સોડા પીવે છે તે મૂર્ખ નહીં પણ મહામૂર્ખ છે, રાજીવ દીક્ષિતે જણાવ્યા સોડા પીવાના નુકસાન, જુઓ Video

આજે આપણે સોડા વિશે વાત કરીશું. એ જ સોડા જે લોકો દારૂ વગેરેમાં ભેળવીને પીવે છે અને કેટલાક લોકો સીધું પણ પીવે છે, તેને ખારો પણ કહેવામાં આવે છે.

Rajiv Dixit Health Tips: સોડા પીવે છે તે મૂર્ખ નહીં પણ મહામૂર્ખ છે, રાજીવ દીક્ષિતે જણાવ્યા સોડા પીવાના નુકસાન, જુઓ Video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 15, 2023 | 11:06 AM

Ahmedabad: રાજીવ દીક્ષિતને આયુર્વેદના રાજા કહેવામાં આવે છે, રાજીવ દીક્ષિતે જણાવેલા આયુર્વેદિક ઉપચાર આજે પણ લોકોને મોટામાં મોટા રોગની ઘરના રસોડામાં ઉપયોગ કરતા વસ્તુઓથી તેની સારવાર જણાવે છે.

આ પણ વાચો: Rajiv Dixit Health Tips : આ દેશી જુગાડ સામે એક પણ મચ્છર ટકી શકશે નહીં ! રાજીવ દીક્ષિતે જણાવ્યા ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાથી બચવાના ઉપાય, જુઓ Video

રાજીવ દીક્ષિત તેમના પ્રવચનોમાં તમામ પ્રકારની બિમારીઓના આયુર્વેદિકના અનેક ઉપચાર જણાવ્યા છે. આપણા સ્વાસ્થ્યને લગતી દરેક પ્રકારની માહિતી આપતા હતા. જેમ કે આપણે શું ખાવું જોઈએ, શું પીવું જોઈએ. અને દરેક વસ્તુનો સમય, ક્યારે શું ખાવું અને શું પીવું તે પણ જણાવતા. આજે આપણે સોડા વિશે વાત કરીશું. એ જ સોડા જે લોકો દારૂ વગેરેમાં ભેળવીને પીવે છે અને કેટલાક લોકો સીધું પણ પીવે છે, તેને ખારો પણ કહેવામાં આવે છે.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

સોડા એટલે કે કાર્બન ડાયોક્સાઈડ મિશ્રિત પાણી પીતા હોય

રાજીવ દીક્ષિતે જણાવ્યું કે તમારે ક્યારેય સોડા ન પીવો જોઈએ. સોડા પીવો ખૂબ જ ખરાબ છે, સોડા એટલે કે કાર્બન ડાયોક્સાઈડ મિશ્રિત પાણી. તમે પહેલાથી જ જાણો છો કે આપણું શરીર અંદર ઓક્સિજન ખેંચે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે, આ પ્રક્રિયા 24 કલાક ચાલે છે. કાર્બન ડાયોક્સાઈડ એટલે ઝેર, જે શરીર હંમેશા શરીરમાંથી બહાર નીકળવા માટે કરે છે. હવે જો તમે સોડા એટલે કે કાર્બન ડાયોક્સાઈડ મિશ્રિત પાણી પીતા હોય, કાર્બન ડાયોક્સાઈડને તમારે શરીરની બહાર ફેકી દેવું જોઈએ, જો તમે તેને આરોગો છો તો તમે મૂર્ખ કરતાં પણ મહામૂર્ખ છો.

હવે ઘણા લોકોનો અભિપ્રાય છે કે તેઓ ગેસમાં સોડા પીવે છે. તમે ગેસની સમસ્યા દૂર કરો. એવું નથી કે ગેસની સમસ્યા માટે વધુ ગેસ પીવો. તમે સાદી રીતે સમજો કે જો આગ લાગી હોય તો તમે વધુ આગ પ્રગટાવશો અથવા આગને શાંત કરશો. એટલા માટે જો તમને ગેસની સમસ્યા છે, તો તેને ઠીક કરો, અને ગેસ ન પીવો.

(જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો.)

ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">