Health Tips : શું તમે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી પરેશાન છો, તો આ ટિપ્સ અનુસરો તમે સ્વસ્થ અને ફિટ રહેશો

Health Tips : જો તમે પણ સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક સામાન્ય સમસ્યાઓથી પરેશાન છો, તો તમે અહીં આપેલી આ સરળ ટિપ્સ (Health Tip)ને પણ ફોલો કરી શકો છો. આ ટિપ્સ તમને સ્વસ્થ રહેવામાં મદદ કરશે.

Health Tips : શું તમે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી પરેશાન છો, તો આ ટિપ્સ અનુસરો તમે સ્વસ્થ અને ફિટ રહેશો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2023 | 11:03 AM

આજકાલ ખરાબ લાઈફ સ્ટાઈલના કારણે લોકો તેમના સ્વાસ્થ્ય (Health)પર વધુ ધ્યાન આપી શકતા નથી. બિનઆરોગ્યપ્રદ ખોરાક તેમજ સારી ગુણવત્તાની ઊંઘ ન મળવાને કારણે સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જેમાં વાળ ખરવાથી લઈને ખીલ અને પાચનતંત્ર યોગ્ય ન રહેવા સુધીની અનેક સમસ્યાઓ સામેલ છે.

જો તમે આવી જ કેટલીક સામાન્ય સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી પરેશાન છો, તો તમે અહીં આપેલી આ ટિપ્સને પણ ફોલો કરી શકો છો. ખાવાની આદતોથી સંબંધિત આ ટિપ્સ તમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી બચવામાં મદદ કરશે. તમે આ ટીપ્સને તમારી લાઈફ સ્ટાઈલનો એક ભાગ બનાવી શકો છો.

આ પણ વાંચો : Health Tips: દરરોજ આ કઠોળનું સેવન કરશો તો ક્યારે દવાખાને જવાની જરુર નહિ પડે, આયુર્વેદમાં આ કઠોળનું છે વિશેષ મહત્વ

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

વરીયાળી

જો તમારા વાળ ખૂબ ખરતા હોય તો તમે વરિયાળી ખાઈ શકો છો. વરિયાળીમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. તેનાથી તમારા વાળ ખરતા ઓછા થશે. વરિયાળી તમારા વાળની ​​ચમક પણ વધારે છે. વરિયાળી તમારા વાળના વિકાસ માટે પણ ખૂબ જ સારી છે.

દૂધ અને કેળા

જો તમે ઝડપથી વજન વધારવા માંગો છો તો તમારે દિવસમાં 2 વખત કેળાનું સેવન કરવું જોઈએ. દુધની સાથે કેળા ખાવાથી તમારું વજન તો વધશે, સાથે તમારા શરીરની કમજોરી પણ દુર થશે.

હૂંફાળું પાણી

સવારે ઉઠીને એક ગ્લાસ નવશેકું પાણી પીવો. હૂંફાળું પાણી તમારા શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરે છે. આ પાણી તમારા રક્ત પરિભ્રમણને સુધારે છે. તમે તમારી જાતને સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓથી બચાવી શકો છો.

તાંબાના વાસણનું પાણી

રાત્રે તાંબાના વાસણમાં પાણી રાખો. આ પછી સવારે આ પાણી પીવો. આ પાણી તમારી રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તેનાથી સાંધાનો દુખાવો ઓછો થાય છે. તેનાથી તમારી ત્વચા સ્વસ્થ અને ચમકદાર દેખાય છે.

મીઠું

સાંજે વધુ પડતું મીઠું ખાવાનું ટાળો. તેનાથી શરીરમાં પાણીનું રિટેશન વધે છે. જેના કારણે વજન વધે છે.

નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.

Healthના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
g clip-path="url(#clip0_868_265)">