Rajiv Dixit Health Tips: નાના બાળકોથી લઈ ઉમરલાયક લોકો માટે તુલસીના પાન વરદાન સ્વરૂપ, રાજીવ દીક્ષિતે જણાવી ઉપયોગમાં લેવાની રીત, જુઓ Video

હિંદુ ધર્મમાં તુલસીને ખાસ મહત્ત્વ આપવામાં આવ્યું છે. તુલસીમાં ગુણો હોય છે અને તે પવિત્ર છોડ હોવાથી મંદિરો અને ઘરોમાં પણ જોવા મળે છે. તુલસીનો છોડ સૌથી વધારે ફાયદાકારક ચામડીને લઈને હોય છે જેના લીધે ચામડીના રોગો થતા નથી અને એક નવો જ નિખાર ચામડીમાં આવે છે.

Rajiv Dixit Health Tips: નાના બાળકોથી લઈ ઉમરલાયક લોકો માટે તુલસીના પાન વરદાન સ્વરૂપ, રાજીવ દીક્ષિતે જણાવી ઉપયોગમાં લેવાની રીત, જુઓ Video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 19, 2023 | 7:00 AM

હિંદુ ધર્મમાં તુલસીને ખાસ મહત્ત્વ આપવામાં આવ્યું છે. તુલસીમાં ગુણો હોય છે અને તે પવિત્ર છોડ હોવાથી મંદિરો અને ઘરોમાં પણ જોવા મળે છે. તુલસીનો છોડ સૌથી વધારે ફાયદાકારક ચામડીને લઈને હોય છે જેના લીધે ચામડીના રોગો થતા નથી અને એક નવો જ નિખાર ચામડીમાં આવે છે. રાજીવ દીક્ષિતને આયુર્વેદના રાજા કહેવામાં આવે છે અને તેમને જણાવેલા ઘરેલુ નુસ્કા આજે પણ લોકોના કામ આવી રહ્યા છે.

તુલસીના બે પ્રકારની હોય છે જેમાં એક છે રામ તુલસી અને શ્યામ તુલસી હોય છે. શ્યામ તુલસીમાં ઓષધિય ગુણો હોય છે, તુલસીથી વર્ષમાં ક્યારેય પણ લગાવી શકાય છે, કોઈ પણ પ્રકારના તાવ હોય તો તેમા તુલસી સારૂ કામ કરે છે, કોઈ પણ તાવનેમાં આ તુલસી લગાવવાથી તરત રીજલ્ટ જોવા મળશે, 15 થી 20 પત્તા તેના તોડો અને તેનો રસ કાઢી લ્યો અને તે રસને થોડો ગરમ કરી લ્યો. તેમાં થોડો ગોળ ઉમેરો, જો તમે મધ ખાઈ શકો છો તો તેમા થોડુ મધ પણ ભેળવી લ્યો.

આ પણ વાચો: Rajiv Dixit Health Tips: દેશી ગોળ ખાશો તો આટલા રોગ ક્યારેય શરીરમાં નહિ પ્રવેશે, રાજીવ દીક્ષિતે જણાવ્યા અનેક ફાયદા

શું તમે જાણો છો દાંત પર કેટલી મિનીટ સુધી બ્રશ કરવું જોઈએ ?
ઉનાળામાં પાણીની પ્લાસ્ટિકની ટાંકીના પાણીને રાખો બરફ જેવુ, અપનાવો આ ટીપ્સ
Kesar Mango : ભારતની કેરી સૌથી વધારે ખવાઈ છે આ દેશમાં
Blood Pressure: આ વિટામિનની ઉણપને કારણે બ્લડપ્રેશર વધે છે! જાણો ક્યાં વિટામિનની ઉણપથી વધે છે બ્લડપ્રેશર!
આજનું રાશિફળ તારીખ : 11-05-2024
ભારતનું આ ગામ કે જ્યાં ભૂતોની થાય છે પૂજા ! જાણો શું છે કારણ

આ રસને સવાર બપોર સાંજે એક એક ચમચી પીવાનો રાખો જેનાથી કોઈ પણ પ્રકારના તાવમાં તે ફાયદાકારક છે. 140 ડ્રીગી તાવને પણ તુલસીનો કાહવો તેને તરત જ અસર કરે છે. ઉમરલાયક લોકોને જેમને પેશાબની તકલીફ છે તેમને પેશાબ કરવામાં ખુબ વાર લાગે છે, તેમને ખુલીને પેશાબ આવતી નથી, તેમને તુલસીનો કાહવાનો ઉપયોગ કરવો જોઈએ, તેનાથી ઉમરલાયક લોકોને ફાયદો થશે.

જે લોકોને ખુબ જ ડેન્ડ્રફની સમસ્યા, માથામાં ખુબ જ ખંજવાળ આવવી તેમના માટે તુલસીનો રસ કાઢો તેની ચટણી બનાવો અને વાળમાં લગાવો, થોડા સમય બાદ વાળને ધોઈ નાખો તે તમારા વાળની ડેન્ડ્રફની સમસ્યા દૂર કરશે. જે માતાઓ બહેનોને માસીકના સમય દરમ્યાન 3 દિવસથી વધારે લોહીનું વહેવુ તેમજ જેમને 5 દિવસ કે 7 દિવસ લોહી વહે છે, તો કેટલાક દિવસ 10 દિવસ સુધી લોહી વહે છે, તેના બાદ તુલસીનો રસ પીવાથી ફાયદો થાય છે, અને લોહીને તરત બંધ થઈ જશે. એક તુલસીના પાંદળાથી શરીરની 25થી 30 બિમારીઓમાં તેનો ઉપયોગ કરી શકીએ છીએ.

ઘણીવાર એવુ થાય છે કે નાના છોકરાના પેટમાં કીડા(ચરમીયા) થઈ જાય છે, અને નાના બાળકો આ જંતુના કારણે ખુબ જ તકલીફમાં રહે છે, અને બાળકોને શરીરમાં જંતુ હોય તો તેને તુલસીના પાનનો કાહવો પીવડાવવાથી લાભ થાય છે.

હિંદુ ધર્મમાં તુલસીને ખાસ મહત્ત્વ આપવામાં આવ્યું છે. તુલસીમાં ગુણો હોય છે અને તે પવિત્ર છોડ હોવાથી મંદિરો અને ઘરોમાં પણ જોવા મળે છે. તુલસીનો છોડ સૌથી વધારે ફાયદાકારક ચામડીને લઈને હોય છે જેના લીધે ચામડીના રોગો થતા નથી અને એક નવો જ નિખાર ચામડીમાં આવે છે.

હિંદુ ધર્મમાં તુલસીને ખાસ મહત્ત્વ આપવામાં આવ્યું છે. તુલસીમાં ગુણો હોય છે અને તે પવિત્ર છોડ હોવાથી મંદિરો અને ઘરોમાં પણ જોવા મળે છે. તુલસીનો છોડ સૌથી વધારે ફાયદાકારક ચામડીને લઈને હોય છે જેના લીધે ચામડીના રોગો થતા નથી અને એક નવો જ નિખાર ચામડીમાં આવે છે.

 Healthના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

બનાસકાંઠા: એરોમા સર્કલની ખોરંભે ચડેલી કામગીરી શરૂ, TV9 ના અહેવાલની અસર
બનાસકાંઠા: એરોમા સર્કલની ખોરંભે ચડેલી કામગીરી શરૂ, TV9 ના અહેવાલની અસર
મહેસાણાઃ કાળજાળ ગરમીથી રાહત મેળવવા લોકો વોટર પાર્કનો લઈ રહ્યા છે સહારો
મહેસાણાઃ કાળજાળ ગરમીથી રાહત મેળવવા લોકો વોટર પાર્કનો લઈ રહ્યા છે સહારો
હવામાન વિભાગની આગામી 5 દિવસ માટે અગાહી, સામાન્ય વરસાદની શક્યતા
હવામાન વિભાગની આગામી 5 દિવસ માટે અગાહી, સામાન્ય વરસાદની શક્યતા
ગુજરાતમાં આગામી 3 દિવસ ગાજવીજ સાથે વરસાદની અંબાલાલે કરી આગાહી-VIDEO
ગુજરાતમાં આગામી 3 દિવસ ગાજવીજ સાથે વરસાદની અંબાલાલે કરી આગાહી-VIDEO
અરવલ્લીઃ રુ. 500 અને 1000 ની રદ થયેલી ચલણી નોટો સાથે યુવક ઝડપાયો
અરવલ્લીઃ રુ. 500 અને 1000 ની રદ થયેલી ચલણી નોટો સાથે યુવક ઝડપાયો
Rajkot : જેતપુરના જૂનાગઢ રોડ પર ગેરેજમાં લાગી ભીષણ આગ
Rajkot : જેતપુરના જૂનાગઢ રોડ પર ગેરેજમાં લાગી ભીષણ આગ
જો મોદી જીતશે તો યોગીને હટાવી..અમિત શાહને PM બનાવશે : કેજરીવાલ
જો મોદી જીતશે તો યોગીને હટાવી..અમિત શાહને PM બનાવશે : કેજરીવાલ
રાદડિયા એ કહ્યું-ફોર્મ ભર્યા બાદ મેન્ડેટ ઈસ્યૂ થયો, જુઓ-video
રાદડિયા એ કહ્યું-ફોર્મ ભર્યા બાદ મેન્ડેટ ઈસ્યૂ થયો, જુઓ-video
નિલેશ કુંભાણીએ કોંગ્રેસ પર લગાવ્યા આરોપ
નિલેશ કુંભાણીએ કોંગ્રેસ પર લગાવ્યા આરોપ
ચાલુ મેચ દરમિયાન ગ્રાઉન્ડમાં ઘૂસી જનાર યુવકની ધરપકડ
ચાલુ મેચ દરમિયાન ગ્રાઉન્ડમાં ઘૂસી જનાર યુવકની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">