Work From Home સાથે કમરના દુઃખાવાની છે ફરિયાદ? અજમાવી જુઓ આ ઉપાય

માર્ચ મહિનાથી લાગુ પડેલા લોકડાઉન અને તે પછી તબક્કાવાર થયેલા અનલોક બાદ પણ હજી દેશમાં કોરોનાનો કહેર ઓછો થયો નથી. હજી પણ કેટલીક કોર્પોરેટ ઓફિસો અને સંસ્થાઓમાં કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમનું ઓપ્શન આપવામાં આવ્યું છે પણ ઘરે બેસીને ઓફિસના કામ કરવામાં સતત એક જેવી બેઠકમાં બેસવાથી હવે લોકોને કમર દર્દની ફરિયાદ સામે આવી રહી છે. […]

Work From Home સાથે કમરના દુઃખાવાની છે ફરિયાદ? અજમાવી જુઓ આ ઉપાય
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Sep 19, 2020 | 1:32 PM

માર્ચ મહિનાથી લાગુ પડેલા લોકડાઉન અને તે પછી તબક્કાવાર થયેલા અનલોક બાદ પણ હજી દેશમાં કોરોનાનો કહેર ઓછો થયો નથી. હજી પણ કેટલીક કોર્પોરેટ ઓફિસો અને સંસ્થાઓમાં કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમનું ઓપ્શન આપવામાં આવ્યું છે પણ ઘરે બેસીને ઓફિસના કામ કરવામાં સતત એક જેવી બેઠકમાં બેસવાથી હવે લોકોને કમર દર્દની ફરિયાદ સામે આવી રહી છે. એક જ રીતે લાંબા સમયથી બેસી રહેવાથી લાંબા ગાળે કમરના દુઃખાવાની ફરિયાદો થઈ શકે છે.

Work from home sathe kamar na dukhava ni che fariyad? ajmavi juvo aa upay

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Work from home sathe kamar na dukhava ni che fariyad? ajmavi juvo aa upay

ઓફિસ વર્કમાં કેટલીક વખત મિટિંગ અને વર્ક લોડના કારણે લોકો કલાકો સુધી એક જ પોઝિશનમાં બેસી રહે છે. જેના કારણે માંસપેશીઓમાં દર્દ ઉભું થાય છે. આ પીઠ દર્દ ક્યારેક ન્યુરોલોજીકલ લક્ષણો સાથે પણ સંબંધિત હોય છે. ખુરશી કે સોફા પર બેસતી વખતે જો તમે સીટીંગનું ધ્યાન ન રાખો તો આ સમસ્યા ગંભીર થઈ શકે છે. લેપટોપ કે કોમ્પ્યુટર પર કામ કરતી વખતે કરોડરજ્જુ પર સૌથી વધારે દબાણ આવે છે. જેનાથી માંસપેશીઓમાં ખેંચાણ થાય છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

શું છે ઉપાય?

1. વર્ક ફ્રોમ હોમ કરતી વખતે એક ખુરશી પર બેઠા હોવ તો પીઠ પાછળ ઓશીકું રાખો. ગરમ પાણીની થેલી પણ રાખી શકાય છે. જેથી કમર દર્દમાં રાહત મળે છે.

2. ગરમ પાણીમાં નીલગીરી તેલના ટીપાં નાંખીને તેનાથી નાહવાથી આખા શરીરના દર્દને છુટકારો મળે છે.

3. ગરમ દૂધમાં ચપટી હળદર અને મધ મિક્ષ કરીને તેનું સેવન કરવાથી દર્દની સાથે શરદી ખાંસીમાં પણ છુટકારો મળે છે. નારિયેળ તેલ અને કપૂરના મિશ્રણની માલિશ કરવાથી રાહત મળશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">