વજન ઘટાડવા માટે પણ મદદરૂપ થઈ શકે છે હળદર પાઉડર! જાણો કેવી રીતે થશે ફાયદો

ભારતીય ભોજનમાં હળદરનું સ્થાન પહેલાથી જ રહ્યું છે. તેનાથી ખોરાકને તો રંગ મળે જ છે. તે સાથે તેનો સ્વાદ પણ અનેરો આવે છે. જોકે રંગ અને સ્વાદથી પણ ઉપર હળદર અનેક ઔષધીય ગુણો પણ ધરાવે છે. તેનો ઉપયોગ વજન ઘટાડવા માટે પણ થાય છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ […]

વજન ઘટાડવા માટે પણ મદદરૂપ થઈ શકે છે હળદર પાઉડર! જાણો કેવી રીતે થશે ફાયદો
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 07, 2020 | 6:27 PM

ભારતીય ભોજનમાં હળદરનું સ્થાન પહેલાથી જ રહ્યું છે. તેનાથી ખોરાકને તો રંગ મળે જ છે. તે સાથે તેનો સ્વાદ પણ અનેરો આવે છે. જોકે રંગ અને સ્વાદથી પણ ઉપર હળદર અનેક ઔષધીય ગુણો પણ ધરાવે છે. તેનો ઉપયોગ વજન ઘટાડવા માટે પણ થાય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

1). હળદર ઇન્સ્યુલિન રેઝીસ્ટનસને ઘટાડે છે :

હળદરનો સૌથી મોટો ગુણ ઇન્સ્યુલિન રેજિસ્ટન્સની સ્થિતિને નિયંત્રણમાં રાખવાનો છે. આ સ્થિતિમાં એવું બને છે જે કોશિકાઓ ઇન્સ્યુલિન નામના હોર્મોન પર યોગ્ય પ્રતિક્રિયા કરી શકતી નથી, આ સંજોગોમાં ડાયાબિટીસની સંભાવના વધી જાય છે. એટલું જ નહીં તેના કારણે શરીર સ્થૂળ બને છે. હળદરમાં રહેલ કરક્યુમીન નામનું તત્વ ઇન્સ્યુલિન રેજિસ્ટન્સની સ્થિતિને અટકાવે છે.

2). હળદર શરીરમાં વધારે પિત્ત ઉતપન્ન કરે છે :

હળદરનું એક મહત્વનું કાર્ય છે, પેટમાં ઉતપન્ન થતા પિત્તને વધારવું. આ પિત્ત ખોરાકના પાચનમાં ઉપયોગી મહત્વનો પાચકરસ છે. જે શરીરમાં જમા થયેલ ચરબીને ઓગાળે છે અને તેને ઉર્જામાં પરિવર્તિત કરે છે. તેનાથી પાચનક્રિયા પણ સારી રહે છે અને વજન નિયંત્રિત રહે છે. જે લોકોની પાચનક્રિયા ધીમે હોય છે તેમનું વજન વધારે હોય છે.

3). હળદરનું સેવન કેવી રીતે કરવું ?

-દૂધની ધીમી આંચે પાંચ સાત મિનિટ ગરમ કરો. એક ગ્લાસમલ દૂધમાં પા અથવા અડધી ચમચી હળદર ભેળવીને પીઓ. તેને તમે સવારે કે રાત્રે સૂતા પહેલા પી શકો છો. -વેજીટેબલ સૂપ અથવા તમે જે સૂપ પીતા હોવ તેમાં હળદર નાંખીને પીવું જોઈએ. તે સાથે ચમચી મરીનો ભૂકો પણ ભેળવો. -હળદર, ધાણા જીરાના પાઉડરને મિક્સ કરી મીઠું રાખવાની ડબ્બીમાં ભરી લો. તમે જ્યારે પણ સલાડ ખાવ, ત્યારે મીઠું સાથે આ પાઉડર પણ ભભરાવો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">