સૂરજમુખીના બીજ ખાવાથી શરીરને થશે આ ફાયદા

સૂર્યમુખીના બીજ સૂર્યમુખીના ફુલમાંથી બનાવવામાં આવે છે. તેનું તેલ પણ કાઢવામાં આવે છે. સનફ્લાવર સિડ્સમાં વિટામિન ઈ ભરપૂર પ્રમાણમાં આવેલું છે. ઉપરાંત તેમાં પાવરફુલ એન્ટીઓક્સીડેન્ટ છે, જે રીતે સૂકા મેવા અને અન્ય સિડઝમાં પણ એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર હોય છે. સૂર્યમુખીના બીજ ખરાબ કોલેસ્ટ્રોલ દૂર કરે છે અને હાઈ બ્લડપ્રેશરને કંટ્રોલમાં રાખે છે. તે કેન્સરથી દૂર રાખે […]

સૂરજમુખીના બીજ ખાવાથી શરીરને થશે આ ફાયદા
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 07, 2020 | 6:12 PM

સૂર્યમુખીના બીજ સૂર્યમુખીના ફુલમાંથી બનાવવામાં આવે છે. તેનું તેલ પણ કાઢવામાં આવે છે. સનફ્લાવર સિડ્સમાં વિટામિન ઈ ભરપૂર પ્રમાણમાં આવેલું છે. ઉપરાંત તેમાં પાવરફુલ એન્ટીઓક્સીડેન્ટ છે, જે રીતે સૂકા મેવા અને અન્ય સિડઝમાં પણ એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર હોય છે. સૂર્યમુખીના બીજ ખરાબ કોલેસ્ટ્રોલ દૂર કરે છે અને હાઈ બ્લડપ્રેશરને કંટ્રોલમાં રાખે છે. તે કેન્સરથી દૂર રાખે છે. તે મસલ કેમ્પ અને માથાના દુખાવાને નિયંત્રિત કરે છે. તેના કારણે ત્વચા કોમળ થાય છે અને તે એન્ટી એજિંગ પણ છે.

Surajmukhi na bij khava thi sharir ne thase aa fayda

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Surajmukhi na bij khava thi sharir ne thase aa fayda

સૂર્યમુખીના બીજના ફાયદા:

સૂર્યમુખીના બીજ હાર્ટના રોગોથી દૂર રાખે છે. સૂર્યમુખીના બીજમાં વિટામિન ઈ ભરપૂર પ્રમાણમાં છે. તેમ વધુ પડતા સોજા અને વોટર રિટેનશન, હાર્ટના વધુ પડતા રોગો ઓછા કરે છે. ઉપરાંત કેન્સર, સ્ટ્રોક, ડાયાબીટીસ અને અલઝાઈમર્સ તથા પાર્કિન્સન્સના રોગને દૂર રાખે છે. દરરોજ સનફલાવર સિડઝ ખાવાથી કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં આવે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Surajmukhi na bij khava thi sharir ne thase aa fayda

સનફલાવર સિડઝ કેન્સર સામે શરીરને રક્ષણ આપે છે. સનફલાવરમાં આવેલા પોષકતત્વો કેન્સરની ગાંઠને વધવા દેતા નથી. તેમાં આવેલા એન્ટી ઓક્સીડેન્ટ કેન્સરને આગળ વધતું અટકાવે છે. દિવસ દરમ્યાન વચ્ચે વચ્ચે અથવા મોડી રાત્રે બહુ ભૂખ લાગે તો થોડા સનફલાવર સિડઝ ખાઈ, પાણી પી લેવાથી ભૂખ મટી જાય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
g clip-path="url(#clip0_868_265)">