રાજકોટમાં એક સપ્તાહથી કોરોનાના મૃત્યુઆંકમાં ઘટાડો, છેલ્લા 24 કલાકમાં 9 દર્દીના કોરોનાથી મોત
રાજકોટમાં કોરોનાનો કેર હજુ યથાવત છે. રાજકોટમાં કોરોનાના કારણે છેલ્લા એક સપ્તાહથી મૃત્યુઆંક ઘટી રહ્યો છે. ગઇકાલે રાજકોટમાં કોરોનાથી 15 દર્દીના મોત થયા હતા. જયારે આજે કોરોનાથી 9 દર્દી મોતને ભેંટયા છે. નોંધનીય છેકે છેલ્લા કેટલાક સમયથી રાજકોટમાં કોરોનાને કારણે ઉત્તરોતર મોતનો આંક વધી રહ્યો હતો. Web Stories View more IPL 2024 : આઈપીએલની […]
રાજકોટમાં કોરોનાનો કેર હજુ યથાવત છે. રાજકોટમાં કોરોનાના કારણે છેલ્લા એક સપ્તાહથી મૃત્યુઆંક ઘટી રહ્યો છે. ગઇકાલે રાજકોટમાં કોરોનાથી 15 દર્દીના મોત થયા હતા. જયારે આજે કોરોનાથી 9 દર્દી મોતને ભેંટયા છે. નોંધનીય છેકે છેલ્લા કેટલાક સમયથી રાજકોટમાં કોરોનાને કારણે ઉત્તરોતર મોતનો આંક વધી રહ્યો હતો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો