Health Benifits Drumsticks : સરગવો સ્વાસ્થય માટે ફાયદાકારક, જાણો સરગવો ખાવાના ફાયદાઓ

Health Benifits Drumsticks : સરગવામાં પોષક ગુણોનો ખજાનો રહેલો છે.સરગવાના છોડના , ફળ,ફુલ,પાંદડા, છાલ વગેરેમાં પોષક ગુણો સમાયેલા હોય છે, તેનું સેવન કરવાથી અનેક બીમારીઓમાંથી રાહત મળે છે. તો જાણો સરગવો ખાવાના ફાયદા..

Health Benifits Drumsticks : સરગવો સ્વાસ્થય માટે ફાયદાકારક, જાણો સરગવો ખાવાના ફાયદાઓ
Health Benefits Drumsticks Beneficial for Health, Learn the Benefits of Eating drumsticks
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 27, 2021 | 4:41 PM

Health Benifits Drumsticks : સરગવામાં પોષક ગુણોનો ખજાનો રહેલો છે.સરગવાના છોડના , ફળ,ફુલ,પાંદડા, છાલ વગેરેમાં પોષક ગુણો સમાયેલા હોય છે. તેનું સેવન કરવાથી અનેક બીમારીઓમાંથી રાહત મળે છે.સરગવાના શીંગની સરખામણી આહારમાં સૌથી વધારે પૌષ્ટિક છે. સરગવા (Drumsticks)ને દેશના અલગ-અલગ રાજ્યમાં વિવિધ નામથી ઓળખાય છે. સરગવો ખાવાથી અનેક બીમારી (disease)ઓ પણ દુર થાય છે. તો જાણો સરગવો ખાવાના ફાયદા..

1.સરગવાની સીંગમાં વિટામીન “C “ભરપુર માત્રામાં

સરગવાની સીંગમાં વિટામીન “C “ભરપુર માત્રામાં હોય છે. જો તમને શરદી અથવા ગળામાં બળતરા થતી હોય તો સરગવાની સીંગનું સુપ પીવાથી રાહત મળે છે. સરગવાના પાંદડા સામાન્ય રીતે રોગનિવારક ગુણધર્મો ધરાવતા હોય છે. તેમજ અસ્થમાં , શ્વસનતંત્ર તેમજ અન્ય મુશ્કેલીઓનો સામનો કરવા માટે ફાયદાકારક છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

2.શરીરના હાડકાઓ મજબુત કરે

લીલા શાકભાજીમાં મોટી માત્રામાં આર્યન, વિટામીન અને કેલ્શિયમ હોય છે. સરગવાની શીંગ સ્વાસ્થય માટે તેમજ શરીરના હાડકાઓ મજબુત બનાવે છે. સરગવાના પાનમાં પણ પોષક ગુણો સમાયેલા છે.

3.ગર્ભવતી મહિલા માટે ફાયદાકારક

ગર્ભવતી મહિલા ઓનિયમિત રુપે સરગવાનું સેવન કરવાથી તેમને જરુરી કેલ્શિયમ , આર્યન અને વિટામીન મળી રહે છે. સરગવાની શીંગના ફળ અને પાંદડાઓમાંથી આર્યુર્વેદિક દવાઓ બનાવવામાં આવે છે. તેમજ મહિલાઓને ડિલિવરી બાદ થતી સમસ્યાઓ દુર કરે છે. તેમજ જો સરગવાના પાંદડામાંથી તૈયાર થયેલા શાકનું બાળકના જન્મ બાદ તરત સેવન કરવાથી માતાનું દુધ વધે છે.

4.પાચન સબંધિત બીમારીઓ પણ દુર કરે

સરગવાના પાંદડા, ફળ અને ફુલનો ઉપયોગ સુપ બનાવવા માટે પણ કરવામાં આવે છે. સરગવો પાચન સંબંધિત બીમારીઓ પણ દુર કરે છે.સરગવાનું વૃક્ષ અસ્થમાં અને ફેફસા સાથે સંકળાયેલી મુશ્કેલીઓનો સામનો કરવા માટે ખુબ જ ઉત્તમ છે. સરગવાની શીંગને ઉકાળી ગરમ પાણીના નાસ લેવાથી ફેફસા માટે લાભકારક છે.

5. ત્વચાને નિખારે છે.

સરગવાની શીંગ નાના બાળકો માટે પણ ખુબ જ સારું માનવામાં આવે છે. તેમજ શરીરના હાડકાને તો મજબુત બનાવે છે સાથે-સાથે લોહીને પણ શુધ્ધ કરે છે.સરગવાની શીંગના રસ ને લીંબુના રસ સાથે ભેળવી ત્વચા પર લગાવવાથી બ્લૈકહેન્ડસ, પિંપલ્સ અને અન્ય ત્વચા સબંધિત ત્વચાના રોગથી છુટકારો મળે છે.

6. કેન્સર સામે લડવામાં શક્તિ આપે છે.

સરગવાનું સેવન કરવાથી કેન્સર થવાની શક્યતા રહેતી નથી, આંખની દ્રષ્ટિ વધારે છે અને આંખોને સાફ રાખે છે. સરગવાની શીંગનું સુપ 21 દિવસ સેવન કરવાથી મહિલાઓનું માસિક ચક્ર યોગ્ય કરે છે. માનિસક દરમિયાન થતી પીડા પણ ખુબ ઓછી થાય છે.

7.બ્લડસુગર લેવલ અને કોલોસ્ટ્રોલ લેવલને સંતુલિત કરે

1982માં તમિલનાડુમાં 36 ડાયાબિટીસના દર્દીઓ પર સરગવાના કેટલાક પ્રયોગ કરવામાં આવ્યો હતો. જેમાંથી 30 લોકોને સુગર લેવલમાં સકારાત્મક પરિણામ મળ્યું હતુ. જે ડાયાબિટિસવાળી વ્યક્તિઓએ દરરોજ સરગવાનું સેવન કરવાથી સુગર લેવલનો સ્કોર ઓછો જોવા મળે છે.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">