ફક્ત આદુની ચા નહીં, આદુનું પાણી પણ છે ઘણી રીતે ફાયદાકારક

જ્યારે પણ તમે શાકભાજી ખરીદવા જતા હશો ત્યારે આદુ જરૂરથી ખરીદતા હશો. કેટલાક લોકોને આદુ વગર ચા પણ ભાવતી નથી. આદુની ચા પીવાથી શરીરને ઘણો ફાયદો થાય છે પણ શું તમે જાણો છો કે આદુનું પાણી પીવાથી પણ શરીરને ખૂબ લાભ થાય છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 02-05-2024 હાર્દિક પંડ્યાના કારણે […]

ફક્ત આદુની ચા નહીં, આદુનું પાણી પણ છે ઘણી રીતે ફાયદાકારક
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 03, 2020 | 8:46 AM

જ્યારે પણ તમે શાકભાજી ખરીદવા જતા હશો ત્યારે આદુ જરૂરથી ખરીદતા હશો. કેટલાક લોકોને આદુ વગર ચા પણ ભાવતી નથી. આદુની ચા પીવાથી શરીરને ઘણો ફાયદો થાય છે પણ શું તમે જાણો છો કે આદુનું પાણી પીવાથી પણ શરીરને ખૂબ લાભ થાય છે.

Fakt aadu ni cha nahi aadu nu pani pan che gani rite faydakarak

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

1). આદુનું પાણી પીવાથી લોહી સાફ થાય છે, જેના કારણે ચહેરો ક્લીન થાય છે. ચહેરા પર એક અલગ જ ચમક આવી જાય છે. સાથે જ તે ખીલ અને સ્કીન ઈન્ફેક્શન જેવી સમસ્યાથી છુટકારો મળે છે.

2). રોગપ્રતિકારક શકિત વધે છે. શરદી ખાંસી અને વાયરલ ઈન્ફેક્શનથી બચી શકવામાં મદદ મળે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

3). આદુનું પાણી પીવાથી ખોરાક પચવામાં સરળતા રહે છે. તે પાચનશક્તિને વ્યવસ્થિત રીતે ચલાવવામાં મદદરૂપ થાય છે.

4). તેને નિયમિત પીવાથી શરીરની વધારાની ચરબી દૂર થઈ જાય છે. જેનાથી વજન ઓછું કરવામાં પણ મદદ મળે છે.

5). આદુમાં એવા તત્વો આવેલા છે જે કેન્સર જેવી બીમારી સામે લડવામાં અસરદાર છે. એટલે કેન્સર થવાની આશંકાને ઓછી કરે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">