AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અનેક ઔષધિય ગુણોથી ભરપૂર છે નિલગીરીના પાન, જાણો તમામ ફાયદાઓ

યુકેલિપ્ટસ એટલે જે નિલગીરીના પાનનો ઉપયોગ અસ્થમા અને શ્વાસ સાથે જોડાયેલી સમસ્યાને દૂર કરવામાં મદદરૂપ થાય છે. સાથે જ તેમાં રહેલા ગુણોનું પણ ખૂબ મહત્વ છે. આજે અમે તમને નિલગીરીના પાનનો ઉપયોગ કેવી રીતે કરવો તે પણ બતાવીશું. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો નીલગીરી એવરગ્રીન વૃક્ષ […]

અનેક ઔષધિય ગુણોથી ભરપૂર છે નિલગીરીના પાન, જાણો તમામ ફાયદાઓ
Parul Mahadik
| Edited By: | Updated on: Jan 19, 2021 | 11:39 AM
Share

યુકેલિપ્ટસ એટલે જે નિલગીરીના પાનનો ઉપયોગ અસ્થમા અને શ્વાસ સાથે જોડાયેલી સમસ્યાને દૂર કરવામાં મદદરૂપ થાય છે. સાથે જ તેમાં રહેલા ગુણોનું પણ ખૂબ મહત્વ છે. આજે અમે તમને નિલગીરીના પાનનો ઉપયોગ કેવી રીતે કરવો તે પણ બતાવીશું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

નીલગીરી એવરગ્રીન વૃક્ષ છે. તે મૂળ ઓસ્ટ્રેલિયન વૃક્ષ છે. તેના પાંદડા શરદી, ખાંસીને ઓછું કરે છે. ગળામાં ખારાશ, સાઈનસાઈટીસ અને બ્રોનકાઈટીસ જેવી સમસ્યાઓને દૂર કરવા નીલગીરી ફાયદાકારક છે. કફનો નાશ કરવા માટે શ્રેષ્ઠ છે. નિલગીરીના તેલનો ઉપયોગ ખાંસીની દવાઓમાં કરવામાં આવે છે.

  

યુકેલિપ્ટસની ચા પણ બનાવી શકાય છે :

નિલગીરીના પાંદડાનો ઉપયોગ સામાન્ય રીતે હર્બલ ચા બનાવવા માટે કરવામાં આવે છે. જો તમે નિયમિત રીતે નિલગીરીના પાંદડાથી બનેલી ચા પીશો તો તમને શ્વાસ અને અન્ય સંક્રમણથી બચી શકો છો. તેની ચા બનાવવા માટે તમે નિલગીરીના પાનને સારી રીતે ધોઈ લો અને પછી તેને પાણીમાં સારી રીતે ગરમ કરો. ત્યારપછી આ હૂંફાળા પાણીનું સેવન કરો.

જો ગળામાં કફ થયો હોય તો આ જ પાણીથી તમે કોગળા પણ કરી શકો છો. કોગળા કરવાથી બંધ નાક અને શરદીની તકલીફ દૂર થઈ જશે.

નિલગીરીના પાનના બીજા ફાયદાઓ : 1). દાંતને સ્વસ્થ રાખવામાં આ પાનનો ઉપયોગ કરી શકો છો. તેનો ઉપયોગ તમે માઉથવોશ તરીકે કરી શકો છો. દાંતોમાં રહેલા બેક્ટેરિયાને દૂર કરવામાં મદદ કરે છે. 2). ફંગલ ઇન્ફેક્શન અને ઇજાને દૂર કરવામાં પણ તે મદદ કરે છે. 3). માંસપેશીઓ અને હાડકાના દુઃખાવામાં પણ તે મદદરૂપ સાબિત થાય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">