આ છે લીલી કોથમીરના ફાયદા જેના વિશે તમે અત્યાર સુધી હતાં અજાણ, વાંચો આ લેખ

લીલી કોથમીરનો ઉપયોગ ઘણી વાર આપણે શાકમાં સ્વાદ વધારવા અને સલાડ માટે કરીએ છે. ત્યાં જ કોથમીરની લીલી ચટણીથી પકોડાનો સ્વાદ બમણો થઈ જાય. પરંતુ તેની સાથે જ કોથમીરના ઘણા ફાયદા છે, જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તેમાં રહેલ વિટામિન એ, વિટામિન સી, કેલ્શિયમ, મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. જે તમારા સ્વાસ્થ્ય માટે […]

આ છે લીલી કોથમીરના ફાયદા જેના વિશે તમે અત્યાર સુધી હતાં અજાણ, વાંચો આ લેખ
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 22, 2020 | 5:29 PM

લીલી કોથમીરનો ઉપયોગ ઘણી વાર આપણે શાકમાં સ્વાદ વધારવા અને સલાડ માટે કરીએ છે. ત્યાં જ કોથમીરની લીલી ચટણીથી પકોડાનો સ્વાદ બમણો થઈ જાય. પરંતુ તેની સાથે જ કોથમીરના ઘણા ફાયદા છે, જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તેમાં રહેલ વિટામિન એ, વિટામિન સી, કેલ્શિયમ, મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. જે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે તો આવો જાણીએ કોથમીરના ફાયદા વિશે.

aa che lili kothmir na fayda jena vishe tame aatyar sudhi hata ajan vancho aa lekh

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કોથમીરમાં વિટામિન એ અને સી હોય છે. જે રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે. ગરમી હોય કે શિયાળો તેનો ઉપયોગ કરવો હંમેશા શરીર માટે ઘણા પ્રકારના લાભ કરાવે છે. પાચનશક્તિને મજબૂત રાખવી હોય તો તેનો ઉપયોગ તમારે નિયમિત રીતે કરવો જોઈએ તેનાથી તમારી પાચનશક્તિ વધે છે. કોથમીરના સેવનથી પેટ સંબંધિત પરેશાનીઓમાં આરામ મળે છે અને કબજિયાત, પેટમાં દુખાવો તેમજ ગેસની સમસ્યાથી છુટકારો મળે છે. ડાયેરીયામાં કોથમીર ખાવાથી પણ ફાયદો પહોંચાડે છે. કોથમીરની ચટણી અને સલાડ પેટને રાહત પહોંચાડે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

aa che lili kothmir na fayda jena vishe tame aatyar sudhi hata ajan vancho aa lekh

કોથમીર વિટામીન એ અને સીનો મુખ્ય સ્ત્રોત છે. તે આપણા શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે. તેના નિયમિત સેવનથી શરદી ખાંસીથી છુટકારો મળે છે. કોથમીરમાં રહેલા તત્ત્વ શરીરમાં કોલેસ્ટ્રોલને ઓછું કરે છે અને તેને કંટ્રોલમાં રાખે છે. તે લોહીમાં ઈન્સ્યુલિનની માત્રાને નિયમિત કરે છે. કોથમીર મહિલાઓમાં માસિક સંબંધીત સમસ્યાઓને દૂર કરે છે, જો પીરિયડ્સ સાધારણ કરતાં વધારે આવતું હોય તો અડધા લીટર પાણીમાં લગભગ છ ગ્રામ કોથમીરના બીજ નાખીને ઉકાળો અને તે પાણીમાં ખાંડ નાંખીને પીવાથી ફાયદો થશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

નોંધ- તસવીરો પ્રતિકાત્મક છે અને આ બિમારીમાં તજજ્ઞ કે ફેમિલી ડોક્ટરની સલાહ અવશ્ય લઈ લેવી.

Latest News Updates

દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
g clip-path="url(#clip0_868_265)">