ગઢડામાં દેવપક્ષનો વિજય થતાની સાથે પોતાના ઉમેદવારોની જુદા-જુદા પદો પર વરણી કરાઈ, નવા ચેરમેન તરીકે આ સ્વામીની નિમણૂક

નવા ચેરમેન પદે હરજીવન સ્વામીની વરણી કરવામાં આવી, તો સદગુરૂ સ્વામી લક્ષ્મીનારાયણદાસ ભાવનગર વાળા અને સદગુરુ શાસ્ત્રી હરિપ્રસાદાસજી ગઢડાવાળાની નવા કોઠારી પદે વરણી ગઢડા ગોપીનાથ મંદિરમાં ચૂંટણી બાદ નવા ચેરમેન અને બે કોઠારીની વરણી કરવામાં આવી છે. નવા ચેરમેન પદે હરજીવન સ્વામીની વરણી કરવામાં આવી. તો સદગુરૂ સ્વામી લક્ષ્મીનારાયણદાસ ભાવનગર વાળા અને સદગુરુ શાસ્ત્રી હરિપ્રસાદાસજી […]

ગઢડામાં દેવપક્ષનો વિજય થતાની સાથે પોતાના ઉમેદવારોની જુદા-જુદા પદો પર વરણી કરાઈ, નવા ચેરમેન તરીકે આ સ્વામીની નિમણૂક
Follow Us:
| Updated on: May 07, 2019 | 7:45 AM

નવા ચેરમેન પદે હરજીવન સ્વામીની વરણી કરવામાં આવી, તો સદગુરૂ સ્વામી લક્ષ્મીનારાયણદાસ ભાવનગર વાળા અને સદગુરુ શાસ્ત્રી હરિપ્રસાદાસજી ગઢડાવાળાની નવા કોઠારી પદે વરણી

ગઢડા ગોપીનાથ મંદિરમાં ચૂંટણી બાદ નવા ચેરમેન અને બે કોઠારીની વરણી કરવામાં આવી છે. નવા ચેરમેન પદે હરજીવન સ્વામીની વરણી કરવામાં આવી. તો સદગુરૂ સ્વામી લક્ષ્મીનારાયણદાસ ભાવનગર વાળા અને સદગુરુ શાસ્ત્રી હરિપ્રસાદાસજી ગઢડાવાળાની નવા કોઠારી પદે વરણી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ નિમેટા પ્લાન્ટમાં જ દર વર્ષે 1 કરોડ અને 20 લાખ રૂપિયાનો ખર્ચ થતો હોવા છતાં લોકોને દૂષિત પાણી પીવા મળે છે, વિજિલન્સ તપાસમાં થયા આ ખુલાસા

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

મહત્વનું છે કે બોટાદના ગઢડા સ્વામીનારાયણ મંદિરમાં અનેક વિવાદો બાદ આખરે ચૂંટણી યોજાઈ અને પરિણામ જાહેર થયું હતું. જેમાં દેવ પક્ષનો વિજય થયો હતો. તો બીજી તરફ આચાર્ય પક્ષ આ પરિણામ સાથે સહમત નથી. આચાર્ય પક્ષના એસ પી સ્વામીએ ફરીથી મત ગણતરી કરવામાં આવે તેવી માગ ઉઠાવી છે. જેને લઈને તેમણે ચૂંટણી અધિકારીને રજૂઆત કરી હતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
g clip-path="url(#clip0_868_265)">