વિસાવદરમાં જૂનવાણી મકાનનો સ્લેબ ધરાશાયી, બે વ્યક્તિના ઘટના સ્થળે મોત

જૂનાગઢના વિસાવદરમાં જૂનવાણી મકાનનો સ્લેબ ધરાશાયી થતા બે વ્યક્તિના મોત નિપજ્યા છે. ઉલ્લેખનીય છે કે જૂનાગઢના વિસાવદરમાં વરસાદના કારણે જૂના મકાનનો સ્લેબ ધરાશાયી થતા પતિ-પત્ની તેમજ બે સંતાનો કાટમાળ નીચે દટાયા હોવાની ઘટના સામે આવી હતી. આ સમગ્ર ઘટનામાં માતા-પુત્રનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે, જ્યારે પિતા-પુત્રને સારવાર અર્થે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.   Web […]

વિસાવદરમાં જૂનવાણી મકાનનો સ્લેબ ધરાશાયી, બે વ્યક્તિના ઘટના સ્થળે મોત
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: Oct 22, 2020 | 4:17 PM

જૂનાગઢના વિસાવદરમાં જૂનવાણી મકાનનો સ્લેબ ધરાશાયી થતા બે વ્યક્તિના મોત નિપજ્યા છે. ઉલ્લેખનીય છે કે જૂનાગઢના વિસાવદરમાં વરસાદના કારણે જૂના મકાનનો સ્લેબ ધરાશાયી થતા પતિ-પત્ની તેમજ બે સંતાનો કાટમાળ નીચે દટાયા હોવાની ઘટના સામે આવી હતી. આ સમગ્ર ઘટનામાં માતા-પુત્રનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે, જ્યારે પિતા-પુત્રને સારવાર અર્થે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">