કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વ. ડૉ. અનિલ જોશીયારાના પુત્ર 500થી વધુ સમર્થકો સાથે ભાજપમાં જોડાયા

ભીલોડા બેઠક ઉપર દિવંગત નેતા અનિલ જોષીયારાનો દબદબો રહ્યો છે. અને છેલ્લા પાંચ ટર્મથી તેઓ કોંગ્રેસમાંથી જીતતા આવ્યાં છે. ત્યારે જો અનિલ જોષીયારાના દીકરા કેવલ જોશીયારાના ભાજપમાં આવવાથી ભાજપને ફાયદો થઇ શકે છે.

કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વ. ડૉ. અનિલ જોશીયારાના પુત્ર 500થી વધુ સમર્થકો સાથે ભાજપમાં જોડાયા
Dr. Anil Joshiara's son joined BJP
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 24, 2022 | 5:07 PM

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022) પહેલા ભાજપ (BJP) એ આદિવાસી પટ્ટામાં કોંગ્રેસ (Congress) એ ગાબડુ પડ્યું છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વ. ડૉ. અનિલ જોશીયારાના પુત્ર 500થી વધુ સમર્થકો ભાજપમાં જોડાયા છે. કેવલ જોશીયારાને આવકારવા સીઆર પાટીલ ભિલોડા પહોંચ્યા છે. તેમણે કેવલ જોશીયારાને ભાજપનો ખેસ પહેરાવી વિધિવત રીકે ભાજપમાં પ્રવેશ કરાવ્યો છે. કેવલ જોશીયારાના પિતા ભિલોડા બેઠક પર પાંચ વખત વિજેતા રહ્યા હતા. રાજ્ય સરકારમાં કેબિનેટ આરોગ્ય પ્રધાન રહી ચૂક્યા હતા.

મહત્વનું છે કે ભીલોડા અરવલ્લી અને આદિવાસી પૂર્વ પટ્ટાની મહત્વની બેઠક ગણાય છે. અરવલ્લી જિલ્લાની ત્રણેય બેઠક હાલ કોંગ્રેસ પાસે છે. ભીલોડાને અડીને આવેલી ખેડબ્રહ્મા બેઠક પણ કોંગ્રેસ પાસે છે. ભીલોડા બેઠક ઉપર દિવંગત નેતા અનિલ જોષીયારાનો દબદબો રહ્યો છે. અને છેલ્લા પાંચ ટર્મથી તેઓ કોંગ્રેસમાંથી જીતતા આવ્યાં છે. ત્યારે જો અનિલ જોષીયારાના દીકરા કેવલ જોશીયારાના ભાજપમાં આવવાથી ભાજપને ફાયદો થઇ શકે છે.

કેવલ જોષીયારાના ભાજપ પ્રવેશ અંગે ગુજરાત વિધાનસભામાં વિરોધપક્ષના નેતા અને કોંગ્રેસના ધારાસભ્ય સુખરામ રાઠવાએ કહ્યું કે રાજકારણમાં કોને ક્યાં રહેવું એ એનો હક છે. જોષીયારા સાહેબ વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. અમે ઇચ્છતા હતા કે જોષીયારા પરિવાર કોંગ્રેસ સાથે રહે, પણ તેમણે ભાજપ પસંદ કર્યું છે ત્યારે ત્યાં અન્યને તક મળશે. અમે ભિલોડા અને ખેડબ્રહ્મા બેઠક કબજે કરીશું. પૂર્વ પટ્ટીની તમામ બેઠકો કોંગ્રેસ જીતશે. ખેડબ્રહ્મામાં આદિવાસી સંમેલન યોજી કોટવાલને જવાબ આપીશું. પૂર્વ પટ્ટીમાં ભાજપની જમીન જ નથી. પહેલા ભાજપ કોંગ્રેસના કચરાની જરૂર નથી એમ કહેતું હતું. ભાજપ હાર ભારી ગઈ હોવાથી કોઈપણ ભોગે કોંગ્રેસીજનોને લઇ જવા માંગે છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">