AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નવસારી રેલવે સ્ટેશનના રિઝર્વેશન સેન્ટર પર પાર્ક કરેલા વાહનોમાં આગની ઘટના

નવસારી રેલવે સ્ટેશનના રિઝર્વેશન સેન્ટર પર પાર્ક કરેલા વાહનોમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. વાહનો ખુલ્લામાં પાર્ક કર્યા બાદ નોકરીએ ગયેલા લોકોની બાઈકમાં આગ લગાડવાનું કામ અજાણ્યા શખ્સે કર્યું છે. આગમાં 5 જેટલા વાહનો બળીને ખાખ થઈ ગયા છે. આ પણ વાંચોઃ પાટણમાં તાંત્રિકે વિધિના બહાને સગીરા પર આચર્યુ દુષ્કર્મ જો કે, ફાયર વિભાગે […]

નવસારી રેલવે સ્ટેશનના રિઝર્વેશન સેન્ટર પર પાર્ક કરેલા વાહનોમાં આગની ઘટના
| Updated on: Mar 07, 2020 | 9:38 AM
Share

નવસારી રેલવે સ્ટેશનના રિઝર્વેશન સેન્ટર પર પાર્ક કરેલા વાહનોમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. વાહનો ખુલ્લામાં પાર્ક કર્યા બાદ નોકરીએ ગયેલા લોકોની બાઈકમાં આગ લગાડવાનું કામ અજાણ્યા શખ્સે કર્યું છે. આગમાં 5 જેટલા વાહનો બળીને ખાખ થઈ ગયા છે.

આ પણ વાંચોઃ પાટણમાં તાંત્રિકે વિધિના બહાને સગીરા પર આચર્યુ દુષ્કર્મ

જો કે, ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવી લીધો હતો. જો કે, આ પ્રકારની હરકત કરનાર વ્યક્તિની પોલીસ શોધખોળ કરી રહી છે. લોકો પોતાના વાહન જાહેર પાર્કિગમાં રાખીને નોકરીએ જતા હોય છે. ત્યારે સરકારે આ પ્રકારના સ્થળ પર ચોકીદારને ગોઠવવાની વ્યવસ્થા રાખવી જોઈએ. અને જો ચોકીદાર હોવા છતાં વાહનોમાં આગ લાગી રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">