Valsad : ઉમરગામ નજીકના દરિયામાં ફસાયેલા જહાજનું મહારાષ્ટ્ર કોસ્ટ ગાર્ડે 12 ક્રૂ મેમ્બર સાથે રેસ્ક્યુ કર્યું

જહાનના કેપ્ટને કોસ્ટ ગાર્ડની મદદ માંગી  હતી. જો કે આ ઘટનાની જાણ થતાં જ મહારાષ્ટ્ર કોસ્ટગાર્ડે 12 ક્રૂ મેમ્બરનું સફળ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2021 | 4:50 PM

વલસાડ(Valsad) માં ઉમરગામ નજીકના દરિયામાં કંચન નામનું જહાજ ફસાયું હતું. જેમાં ખરાબ હવામાનના લીધે જહાજનો વીજ પુરવઠો ખોરવાયો ગયો હતો. તેમજ વીજ પુરવઠો ખોરવાઈ જતા જહાજ બંધ પડયું હતું. જેના પગલે જહાનના કેપ્ટને કોસ્ટ ગાર્ડ(Coast Guard) ની મદદ માંગી  હતી. જો કે આ ઘટનાની જાણ થતાં જ મહારાષ્ટ્ર કોસ્ટગાર્ડે 12 ક્રૂ મેમ્બરનું સફળ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. તેમજ વીજ પુરવઠો ખોરવાઇ જતાં બંધ પડેલા જહાજને ટોઇંગ કરી મુંબઈ શિપયાર્ડ લઈ જવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : IND vs SL: વન ડે ક્રિકેટ ડેબ્યૂ મેચમાં ભૂવનેશ્વર કુમારે કર્યો હતો ગજબ કમાલ, પ્રથમ બોલે જ ઝડપી હતી વિકેટ

આ પણ વાંચો : Bhakti : જો જો પછતાવું ન પડે ! સત્યનારાયણની કથાના આયોજન પહેલાં જાણી લો આ ખાસ વાત

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">