વલસાડ : ઉંમરગામ સ્ટેશન વિસ્તારમાં રસ્તા પર કીચડથી વાહન ચાલકો લપસ્યા, જુઓ વીડિયો

વલસાડ : રાજ્યમાં મેઘરાજા મહેરબાન થયા છે.અનેક જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે.દક્ષિણ ગુજરાતમાં વલસાડના ઉમરગામ અને મહારાષ્ટ્ર બોર્ડરની આજુબાજુના ગામડાઓમાં વરસાદ વરસ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 18, 2024 | 9:07 AM

વલસાડ : રાજ્યમાં મેઘરાજા મહેરબાન થયા છે.અનેક જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે.દક્ષિણ ગુજરાતમાં વલસાડના ઉમરગામ અને મહારાષ્ટ્ર બોર્ડરની આજુબાજુના ગામડાઓમાં વરસાદ વરસ્યો હતો.વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે પણ એક આફત પણ જોવા મળી હતી.

ઉંમરગામ સ્ટેશન વિસ્તારમાં વરસાદથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. સિઝનના પહેલા વરસાદથી રસ્તાઓ પરની માટીના કારણે ચીકણા થવાથી એક બાદ એક બાઈક ચાલકો લપસતા જોવા મળ્યા હતા.સદનસીબે કોઈ વાહન ચાલકોને ગંભીર ઈજા પહોંચી ન હતી.

Input Credit : Akshay kadam – Valsad

આ પણ વાંચો : ફરી એકવાર સિંહોની સુરક્ષા સામે સવાલ, ઊંઘતુ ઝડપાયુ વનવિભાગ, માલગાડી રોકીને રેલવે કર્મીઓએ સિંહોને બચાવ્યા- જુઓ Video

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Follow Us:
અમિત શાહ કેમ નથી રાખતા ક્લીન શેવ ? જણાવ્યું દાઢી રાખવાનું કારણ
અમિત શાહ કેમ નથી રાખતા ક્લીન શેવ ? જણાવ્યું દાઢી રાખવાનું કારણ
ઈડરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ
ઈડરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ
મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું ભવ્ય સ્વાગત
મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું ભવ્ય સ્વાગત
બિલ્ડરની પત્નિ, પુત્ર અને ભાડુ વસુલનાર સામે પોલીસ ફરિયાદ
બિલ્ડરની પત્નિ, પુત્ર અને ભાડુ વસુલનાર સામે પોલીસ ફરિયાદ
શામળાજીમાં ચાંદીના રથમાં ભગવાનની રથયાત્રા નીકળી, ભક્તોની ઉમટી ભીડ, જુઓ
શામળાજીમાં ચાંદીના રથમાં ભગવાનની રથયાત્રા નીકળી, ભક્તોની ઉમટી ભીડ, જુઓ
મોડાસા શહેરમાં ભવ્ય રથયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી
મોડાસા શહેરમાં ભવ્ય રથયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવેને હરિયાળો બનાવવા MPનું સૂચન
ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવેને હરિયાળો બનાવવા MPનું સૂચન
રથયાત્રા,દિલીપદાસજી તથા ટ્રસ્ટીઓનું AMCના પદાઅધિકારીઓએ કર્યું સ્વાગત
રથયાત્રા,દિલીપદાસજી તથા ટ્રસ્ટીઓનું AMCના પદાઅધિકારીઓએ કર્યું સ્વાગત
રથયાત્રા પગલે લોખંડી સુરક્ષા બંદોબસ્ત, IPS અજય ચૌધરીએ આપી માહિતી
રથયાત્રા પગલે લોખંડી સુરક્ષા બંદોબસ્ત, IPS અજય ચૌધરીએ આપી માહિતી
g clip-path="url(#clip0_868_265)">