વડોદરા કોર્પોરેશનની સિલિંગની કાર્યવાહી સામે રોષ, વેપારીઓએ ખોટી રીતે હેરાન કરાતા હોવાનો કર્યો આક્ષેપ
વડોદરા કોર્પોરેશનની સિલિંગની કાર્યવાહી સામે વેપારીઓમાં રોષ જોવાયો છે. કોર્પોરેશન દ્વારા કોરોના ગાઇડલાઇનનો અમલ થતો નથી તેવી દુકાનોને સીલ કરાઇ છે. ત્યારે વેપારીઓને આક્ષેપ છેકે તંત્ર દ્વારા તેમને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યાં છે. ત્યારે વધુમાં શું છે વેપારીઓનો આક્ષેપ જુઓ આ વીડિયોમાં. Web Stories View more Neighbour of Mukesh Ambani : આ […]
વડોદરા કોર્પોરેશનની સિલિંગની કાર્યવાહી સામે વેપારીઓમાં રોષ જોવાયો છે. કોર્પોરેશન દ્વારા કોરોના ગાઇડલાઇનનો અમલ થતો નથી તેવી દુકાનોને સીલ કરાઇ છે. ત્યારે વેપારીઓને આક્ષેપ છેકે તંત્ર દ્વારા તેમને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યાં છે. ત્યારે વધુમાં શું છે વેપારીઓનો આક્ષેપ જુઓ આ વીડિયોમાં.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો