Vadodara : વડોદરાનાં વાલીમંડળ દ્વારા અનોખા ‘પુસ્તક મેળાનું’ આયોજન, 250 થી વધારે વાલીઓ આ અભિયાનમાં જોડાયા

કોરોનાને કારણે અનેક લોકોનાં ધંધા રોજગારને માઠી અસર થઈ છે, આથી જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ (Education) આપવામાં વાલીઓને મુશ્કેલી ન પડે એ માટે વડોદરાનાં વાલીમંડળ દ્વારા અનોખા 'પુસ્તક મેળાનું આયોજન' (Book Fair Campaign)કરવામાં આવ્યું હતુ.

Mamta Gadhvi
| Edited By: | Updated on: Jun 14, 2021 | 10:11 AM

Vadodara : કોરોનાને કારણે અનેક લોકોનાં ધંધા રોજગારને માઠી અસર થઈ છે, આથી  જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ (Education) આપવામાં વાલીઓને મુશ્કેલી ન પડે એ માટે વડોદરાનાં વાલીમંડળ દ્વારા અનોખા ‘પુસ્તક મેળાનું આયોજન’ (Book Fair Campaign) કરવામાં આવ્યું હતુ. જેમાં 250 થી વધારે વાલીઓએ ભાગ લઈને બાળકોનાં પુસ્તકો દાન કર્યા હતા.

કોરોનાને કારણે છેલ્લાં ઘણા સમયથી શાળાઓ (School) બંધ છે અને ઓનલાઈન શિક્ષણ (Online Education) શરૂ કરવામાં આવ્યું છે, જેમાં ઘણા એવા બાળકો છે જેમના શિક્ષણ કાર્ય પર અસર થઈ છે, ત્યારે જરૂરિયાત વાળા બાળકોનું શિક્ષણમાં મદદરૂપ થઈ શકે એ હેતુથી આ પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પુસ્તક મેળામાં એકઠા થયેલા પુસ્તકો જરૂરિયાત વાળા બાળકોને  તેની મદદ કરવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે, બાળકોનાં શિક્ષણને લઈને જરુરિયાત વાળા વાલીઓને બોજો (Burden) ન પડે એ માટે વડોદરાનાં વાલી મંડળ દ્વારા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે.

પુસ્તકો પસ્તીમાં જવાને  બદલે જરુરિયાતવાળા બાળકોને મળ્યા

સામાન્ય રીતે બાળકોનું શૈક્ષણિક વર્ષ (Education year) પુરુ થતા આ પુસ્તકો પસ્તીમાં આપી દેવાતા હોય છે, જ્યારે વડોદરાનાં વાલીમંડળનાં આ અનોખા પ્રયાસને કારણે અનેક જરૂરિયાત ધરાવતા બાળકોને જરૂરથી મદદ મળશે. ઉપરાંત જરૂરિયાતમંદ  વાલીઓને બાળકોનાં ભણતરનો બોજ ઓછો થવામાં પણ  મદદરૂપ થશે.

Follow Us:
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">