કૃષિ કાયદાને લઈ ફરી ગુજરાતમાં ટકરાવ ! APMCની આર્થિક કટોકટીને લઈ કોંગ્રેસ પ્રવક્તાએ સરકારને આડે હાથ લીધી

APMC કર્મચારી સંઘે મુખ્ચપ્રધાનને (CM Bhupendra Patel) પત્ર લખીને તેઓની કેટલીક માગણીઓની રજૂઆત કરી છે. કર્મચારીઓના માગણીના પ્રશ્ને સરકારને 10 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે.

કૃષિ કાયદાને લઈ ફરી ગુજરાતમાં ટકરાવ ! APMCની આર્થિક કટોકટીને લઈ કોંગ્રેસ પ્રવક્તાએ સરકારને આડે હાથ લીધી
APMC Vadodara
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2022 | 8:32 AM

Vadodara : રાજ્યના વિવિધ APMC આર્થિક કટોકટીનો (Financial Crisis) સામનો કરી રહી છે. માર્કેટ ફીની આવક બંધ થતા APMC કર્મચારીઓના પગાર ચુકવવા પણ સમર્થ નથી,પરિણામે APMCને તાળા મારવાની ફરજ પડી છે. આ પરિસ્થિતિથી APMC કર્મચારી સંઘે મુખ્ચપ્રધાનને (CM Bhupendra Patel) પત્ર લખીને તેઓની કેટલીક માગણીઓની રજૂઆત કરી છે. કર્મચારીઓના માગણીના પ્રશ્ને સરકારને 10 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે અને જો માગણી ના સંતોષાય તો પ્રતિક ઉપવાસની ચીમકી પણ આપી છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

માગણી ના સંતોષાય તો પ્રતિક ઉપવાસની ચીમકી

2020માં આવેલા કૃષિ કાયદાને કારણે APMCની માર્કેટ ફી પર અસર થઈ છે.આ બાબતે કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલે (manhar patel) એક નિવેદન કર્યું છે. કોંગ્રેસ પ્રવક્તાએ જણાવ્યું છે કે, નવા કૃષિ કાયદા (New Agricultural Laws)બાદ ભાજપે APMC અને ખેડૂતોને તોડ્યા છે. રાજ્ય સરકારના અધિકૃત આંકડાઓ મુજબ 15 APMC બંધ થઇ છે,પરંતુ ખરી સ્થિતિ એ છે કે હાલ રાજ્યની 80 APMC બંધ હાલતમાં છે.જેને લઈ સરકારે કૃષિ કાયદો રદ કરવો જોઈએ.

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">