VIDEO: વડોદરાના આજવા સરોવરમાંથી પાણી છોડાયું, નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા

ઉપરવાસમાં થઈ રહેલા ભારે વરસાદના કારણે વડોદરામાં આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. આજવા સરોવરનું જળસ્તર વધતા 12,200 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. હાલ આજવા સરોવરની જળસપાટી 212.20 ફૂટે પહોંચી છે. આજવામાંથી પાણી છોડાતા વિશ્વામિત્રી નદીની સપાટીમાં વધારો થશે. વિશ્વામિત્રી નદીની જળસપાટી 18થી 20 ફૂટે પહોંચી શકે છે. હાલ વિશ્વામિત્રી નદી 10 ફૂટની સપાટી પર […]

VIDEO: વડોદરાના આજવા સરોવરમાંથી પાણી છોડાયું, નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા
Follow Us:
| Updated on: Aug 29, 2019 | 6:28 AM

ઉપરવાસમાં થઈ રહેલા ભારે વરસાદના કારણે વડોદરામાં આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. આજવા સરોવરનું જળસ્તર વધતા 12,200 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. હાલ આજવા સરોવરની જળસપાટી 212.20 ફૂટે પહોંચી છે. આજવામાંથી પાણી છોડાતા વિશ્વામિત્રી નદીની સપાટીમાં વધારો થશે. વિશ્વામિત્રી નદીની જળસપાટી 18થી 20 ફૂટે પહોંચી શકે છે. હાલ વિશ્વામિત્રી નદી 10 ફૂટની સપાટી પર વહી રહી છે. નદીનું જળસ્તર વધવાની શક્યતાને જોતા તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: મચ્છરજન્ય રોગચાળાને અટકાવવા AMC દ્વારા તળાવમાં છોડવામાં આવી પોરાભક્ષક માછલીઓ

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">