અમદાવાદના બાવળામાં રૂપિયા ચૂકવવા છતાં ખેડૂતોને યુરિયા ખાતર મળતું નથી
અમદાવાદના બાવળામાં પૈસા દેતા પણ ખેડૂતોને યુરિયા ખાતર મળતું નથી. હાલ ડાંગર તેમજ ઘઉં સહિતના પાકમાં ખાતરની જરૂર હોય તેવા સમયે જ ખાતર ન મળતા ખેડૂતો ચિંતિત બન્યા છે. ખાતર માટે કિસાન સુવિધા કેન્દ્રો પર ખેડૂતોની લાંબી કતારો લાગી છે. છતાં યુરિયા ખાતર મળતું નથી. ખેડૂતોનું કહેવું છે કે, કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા છતાં […]
અમદાવાદના બાવળામાં પૈસા દેતા પણ ખેડૂતોને યુરિયા ખાતર મળતું નથી. હાલ ડાંગર તેમજ ઘઉં સહિતના પાકમાં ખાતરની જરૂર હોય તેવા સમયે જ ખાતર ન મળતા ખેડૂતો ચિંતિત બન્યા છે. ખાતર માટે કિસાન સુવિધા કેન્દ્રો પર ખેડૂતોની લાંબી કતારો લાગી છે. છતાં યુરિયા ખાતર મળતું નથી. ખેડૂતોનું કહેવું છે કે, કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા છતાં બેથી ત્રણ થેલી યુરિયા આપવામાં આવે છે. સાથે જ જથ્થો ઓછો અને અધુરો આપવામાં આવતો હોવાનો આક્ષેપ પણ ખેડૂતોએ કર્યો છે.
આ પણ વાંચોઃ સુરતની સગીરાએ પોતાના જ બાળકને સોસાયટીની બહાર ફેંકી દીધું, CCTVમાં કેદ થયા દૃશ્યો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો