ગુજકેટ અંગે અનિશ્ચિતતા! પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓમાં દ્વિધા
આગામી 30 જુલાઈના રોજ શિક્ષણબોર્ડ દ્વારા લેવાનારી ગુજકેટ અંગે અનિશ્ચિતતા જોવા મળી રહી છે. કોરોના મહામારીના સમયે જો રાજ્યના 1.25 લાખ વિદ્યાર્થીઓની એક સાથે પરીક્ષા યોજવામાં આવે તો કોરોના વિસ્ફોટની શક્યતાના પગલે આ પરીક્ષા યોજાશે કે કેમ તે અંગે હાલમાં અસમંજસ છે. Web Stories View more IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , […]
આગામી 30 જુલાઈના રોજ શિક્ષણબોર્ડ દ્વારા લેવાનારી ગુજકેટ અંગે અનિશ્ચિતતા જોવા મળી રહી છે. કોરોના મહામારીના સમયે જો રાજ્યના 1.25 લાખ વિદ્યાર્થીઓની એક સાથે પરીક્ષા યોજવામાં આવે તો કોરોના વિસ્ફોટની શક્યતાના પગલે આ પરીક્ષા યોજાશે કે કેમ તે અંગે હાલમાં અસમંજસ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો