શહેરી વિસ્તારમાં રોજગારીની તકો વધશે, સરકારે ‘અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ’ અમલમાં મૂક્યો

ગુજરાત સરકાર દ્વારા શહેરી વિસ્તારમાં બાગાયતનો વ્યાપ વધારવા રાજ્ય સરકાર દ્વારા ‘અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ’ અમલમાં મૂક્યો છે.

શહેરી વિસ્તારમાં રોજગારીની તકો વધશે, સરકારે ‘અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ’ અમલમાં મૂક્યો
Urban Green Mission Programme
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 21, 2023 | 2:18 PM

ગુજરાત સરકાર દ્વારા રોજગારીનો તકો વધારવા વધુ એક યોજના અમલમાં મૂકી છે. ગુજરાત સરકાર દ્વારા શહેરી વિસ્તારમાં બાગાયતનો વ્યાપ વધારવા રાજ્ય સરકાર દ્વારા ‘અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ’ અમલમાં મૂક્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત શહેરી વિસ્તારમાં રોજગારીની તકો ઉભી થશે. આ કાર્યક્રમ માટે સરકારે રૂ.324 લાખની જોગવાઈ કરી છે.

ગુજરાત સરકારે શહેરોમાં બાગાયતને પ્રોત્સાહન આપવા અને રોજગારીની તકો ઊભી કરવા માટે ‘અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ’ નામનો નવો કાર્યક્રમ શરૂ કર્યો છે. આ યોજના હેઠળ સરકારનો મુખ્ય ઉદેશ રાજ્યના મુખ્ય શહેરોમાં વધુ હરિયાળી લાવવાનું અને યુવાનો માટે રોજગારીની તકો ઉભી કરવાનું છે.

રાજ્યના 8 મહાનગરોમાં આ કાર્યક્રમ શરૂ કરાશે

ગુજરાત માહિતી ખાતા દ્વારા જણાવવામાં આવ્યું છે કે અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ અંતર્ગત લોકોને તાલીમ આપી કુશળ બનાવવામાં આવશે. આ માટે રાજ્યના 8 મહાનગરોમાં આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે. આ મહાનગરોમાં અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ હેઠળ 175 જેટલી ત્રિ-દિવસીય કૌશલ્યવર્ધન તાલીમોનું આયોજન કરાશે. આ યોજના હેઠળ શહેરી વિસ્તારોમાં માળી કામ માટેની તાલીમ આપી લોકોને તૈયાર કરાશે.

Green Methi Leaves : શિયાળાની સિઝનમાં લીલી મેથીની લઈ લો મજા! વિટામીનથી ભરપૂર
આજનું રાશિફળ તારીખ : 06-10-2024
IPL 2025માં MS ધોનીના રમવા પર સસ્પેન્સ યથાવત
માંસ કેમ ન ખાવું જોઈએ ? દેવરાહા બાબાએ જણાવ્યું મોટું કારણ, જુઓ Video
Indian Oil ભારતમાં, તો પછી વિશ્વની સૌથી મોટી Oil Company કઈ છે?
ઘરે તુલસી છે ! જાણી લો મંજરી કયા દિવસે ન તોડવી જોઈએ?

આ પણ વાંચો RTE પ્રવેશ પ્રક્રિયા 2023-24 અંતર્ગત ત્રીજા રાઉન્ડ માટે ખાલી જગ્યા ધરાવતી શાળાઓની પુનઃ પસંદગી કયાર સુધી કરી શકાશે, જાણો વિગત

રાજ્ય સરકાર દ્વારા તાલીમાર્થીઓને પ્રતિદિન 250 ભથ્થું અપાશે

રાજ્ય સરકારની આ યોજના સ્કિલ્ડ લોકોને રોજગારીની તકો પણ પુરી પાડશે. જેમાં ખાસ કરીને આ યોજના રાજ્યના 8 મહાનગરોમાં શરૂ કરવામાં આવશે. જેના માટે સરકાર માળી કામ માટેની તાલીમ આપી લોકોને તૈયાર કરશે. તાલીમાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા પ્રતિદિન રૂ.250 ભથ્થું આપવામાં આવશે તેમજ માળી કામ માટેની જરૂરી ગાર્ડન ટૂલ કીટ પણ અપાશે.

અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ માટે સરકારે રૂ.324 લાખની જોગવાઈ કરી છે. આ કાર્યક્રમ હેઠળ બાગાયત વિભાગ દ્વારા માળી કામ માટેની ત્રિ-દિવસીય કૌશલ્યવર્ધન તાલીમ આપવામાં આવશે. આ કાર્યક્રમ હેઠળ રાજ્યના અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર, જુનાગઢ, જામનગર અને ગાંધીનગર સહિતના આઠ મહાનગરોમાં કુલ 175 તાલીમોનું આયોજન કરવામાં આવશે. આ તાલીમ સ્થાનિક કક્ષાએ રોજગારીની નવી તકો ઉભી કરી આવકનો નવો સ્ત્રોત ઉભો કરવા મદદરૂપ થશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતમાં અકસ્માતની વણઝાર, 4થી વધુ લોકોના ઘટના સ્થળે મોત
ગુજરાતમાં અકસ્માતની વણઝાર, 4થી વધુ લોકોના ઘટના સ્થળે મોત
વડોદરા ગેંગરેપની વાત કરતા હર્ષ સંઘવી થયા ભાવુક
વડોદરા ગેંગરેપની વાત કરતા હર્ષ સંઘવી થયા ભાવુક
પાંડેસરામાં BRTS ચાલકે રોડક્રોસ કરતા યુવકને લીધો અડફેટે
પાંડેસરામાં BRTS ચાલકે રોડક્રોસ કરતા યુવકને લીધો અડફેટે
આશ્રમ શાળામાં બાળકી સાથે આચાર્યએ કર્યા અડપલા
આશ્રમ શાળામાં બાળકી સાથે આચાર્યએ કર્યા અડપલા
અરબસાગરમાં સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં ફરી મેઘરાજા બોલાવશે ધડબટાડી
અરબસાગરમાં સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં ફરી મેઘરાજા બોલાવશે ધડબટાડી
આ 5 રાશિના જાતકોને આજે પૈસાની લેવડ-દેવડમાં સાવધાની રાખે
આ 5 રાશિના જાતકોને આજે પૈસાની લેવડ-દેવડમાં સાવધાની રાખે
કોલેજ કેમ્પસમાં દારૂની મહેફિલ, પોલીસે 5 સિક્યુરિટી ગાર્ડની કરી ધરપકડ
કોલેજ કેમ્પસમાં દારૂની મહેફિલ, પોલીસે 5 સિક્યુરિટી ગાર્ડની કરી ધરપકડ
સ્વામીના નવરાત્રી અંગેના બફાટથી સનાતમ ધર્મના અગ્રણીઓ થયા લાલઘુમ- Video
સ્વામીના નવરાત્રી અંગેના બફાટથી સનાતમ ધર્મના અગ્રણીઓ થયા લાલઘુમ- Video
વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખથી શરૂ થશે વરસાદી રાઉન્ડ
વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખથી શરૂ થશે વરસાદી રાઉન્ડ
ઘોડા, કાર પર ક્ષત્રાણિયોએ તલવાર સાથે કરતબ કરી ગરબે ઘૂમ્યા
ઘોડા, કાર પર ક્ષત્રાણિયોએ તલવાર સાથે કરતબ કરી ગરબે ઘૂમ્યા
g clip-path="url(#clip0_868_265)">