AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ભર ઊનાળે વીજળીના કડાકા ભડાકા સાથે થશે ‘વરસાદ’, હવામાન વિભાગની આગાહી

ગુજરતમાં કાળઝાળ ગરમીની વચ્ચે હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.

Breaking News: ભર ઊનાળે વીજળીના કડાકા ભડાકા સાથે થશે 'વરસાદ', હવામાન વિભાગની આગાહી
| Updated on: Apr 30, 2025 | 2:43 PM
Share

ગુજરતમાં કાળઝાળ ગરમીએ લોકોને ખુબ હેરાન કર્યા છે અને એવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્યના કેટલાક વિસ્તારોમાં તાપમાનનો પારો 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. ખાસ કરીને કચ્છ, મોરબી, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર અને અમદાવાદ જેવા વિસ્તારોમાં હીટવેવ જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. જો કે, આ તીવ્ર ગરમી વચ્ચે હવામાન વિભાગે માવઠાંની પણ આગાહી કરી છે.

જણાવી દઈએ કે, 3થી 6 મે વચ્ચે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. ત્રીજી મેએ કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદ પડે તેવી શક્યતા આપવામાં આવી છે. બીજી બાજુ 4 મેએ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડી શકે છે તેવા સમાચાર બહાર આવ્યા છે. આ ઉપરાંત પાંચમી અને છઠ્ઠી મેએ પણ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે છે.

આ માવઠાથી હવામાનમાં થોડીક ઠંડક રહેશે અને ગરમીનો બાફ પણ ઓછો થશે તેવી શક્યતા છે.  ખેડૂતોએ પણ આવા માવઠાથી પાકને નુકસાન ન થાય તે માટેની તકેદારી રાખવી પડશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
જસદણના ગોખલાણા નજીક કાર-બોલેરો વચ્ચે અકસ્માત, બે યુવકોના મોત
જસદણના ગોખલાણા નજીક કાર-બોલેરો વચ્ચે અકસ્માત, બે યુવકોના મોત
અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, બસ-કાર ટક્કરમાં 3 લોકોના મોત
અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, બસ-કાર ટક્કરમાં 3 લોકોના મોત
સુરેન્દ્રનગર પોલીસની સરાહનીય કામગીરી, વ્યાજખોરો પાસેથી સોનું પરત કરાયુ
સુરેન્દ્રનગર પોલીસની સરાહનીય કામગીરી, વ્યાજખોરો પાસેથી સોનું પરત કરાયુ
Weather Breaking:ક્યાંક કાળજાળ ગરમી તો ક્યાંક છુટા છવાયા વરસાદની આગાહી
Weather Breaking:ક્યાંક કાળજાળ ગરમી તો ક્યાંક છુટા છવાયા વરસાદની આગાહી
PSIએ સગા માટે કાયદો નેવે મૂક્યો, અમરેલીના વેપારીને ધમકાવ્યો
PSIએ સગા માટે કાયદો નેવે મૂક્યો, અમરેલીના વેપારીને ધમકાવ્યો
સાંતેજની પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગની ચપેટમાં આવતા એકનું મોત, 3 ઘાયલ
સાંતેજની પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગની ચપેટમાં આવતા એકનું મોત, 3 ઘાયલ
ખોડલધામના ચેરમેન પદેથી નરેશ પટેલે આપ્યા નિવૃતિના સંકેત, જુઓ-Video
ખોડલધામના ચેરમેન પદેથી નરેશ પટેલે આપ્યા નિવૃતિના સંકેત, જુઓ-Video
મીનાવાડા દશામાતા મંદિરમાં આશરે 12.50 લાખ સોનાના બે હાર ચોરી થતા ખળભળાટ
મીનાવાડા દશામાતા મંદિરમાં આશરે 12.50 લાખ સોનાના બે હાર ચોરી થતા ખળભળાટ
મહીસાગરના 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડમાં મોટો ખુલાસો, વધુ 2ની ધરપકડ
મહીસાગરના 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડમાં મોટો ખુલાસો, વધુ 2ની ધરપકડ
માનસિક તણાવ ટાળો, ઘરેલું જીવન શાંતિપૂર્ણ રહેશે
માનસિક તણાવ ટાળો, ઘરેલું જીવન શાંતિપૂર્ણ રહેશે
g clip-path="url(#clip0_868_265)">