સુરતના ઐતિહાસિક કિલ્લાનું બીજા તબક્કાનું કામ પણ પૂર્ણતાના આરે, જાણો અદભૂત ઈતિહાસ

સુરતમાં તાપી નદીના કિનારે ઐતિહાસિક કિલ્લાના રીસ્ટોરેશનનું કામ અંતિમ તબક્કામાં છે. જે પૂર્ણ થયે શહેરીજનોને સુરતના ઈતિહાસને જાણવા અને માણવાનો મોકો મળશે.

સુરતના ઐતિહાસિક કિલ્લાનું બીજા તબક્કાનું કામ પણ પૂર્ણતાના આરે, જાણો અદભૂત ઈતિહાસ
700 વર્ષ જુનો કિલ્લો
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jun 14, 2021 | 2:06 PM

સુરત મહાનગરપાલિકા દ્રારા 700 વર્ષ જુના અને સુરતની ઓળખ સમાન રહેલા ઐતિહાસિક કિલ્લાનું બીજા તબક્કાનું રિસ્ટોરેશનનું કામ ચાલી રહ્યું છે. પહેલા તબક્કાનું કામ પૂર્ણ થઈ ગયું હોવાથી અમુક હિસ્સાને લોકોની મુલાકાત માટે ખુલ્લો મુકાયો હતો.

શું છે કિલ્લાનો ઇતિહાસ?

સુલતાન મોહમ્મદ ત્રીજાનાં શાસનમાં કિલ્લાનો એક ભાગ ફિરોઝ શાહ તુગલકએ 13મી સદીનાં અંતભાગમાં બનાવ્યો હતો. 1850માં જ્યારે અંગ્રેજો સુરત આવ્યા હતાં ત્યારે આ કિલ્લો અંગ્રેજોએ કબ્જે કર્યો હતો. અને તે પછી અહિં ડચ કોર્ટ શરૂ કરવામાં આવી હતી. જોકે આ કિલ્લાએ અનેકો પુરનો સામનો કરતાં સમય જતાં તે જર્જરિત થઇ ગયો હતો. પણ સુરત મહાનગરપાલિકાએ આ કિલ્લાનું ઐતિહાસિક મહત્વ જાળવી રાખવા અને સુરતની ઓળખ જળવાઇ રહે તે માટે હેરીટેજ સ્ક્વેર બનાવવાનું નક્કી કર્યું હતું.

IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ

જેમાં ચોક વિસ્તારમાં આવેલી ઐતિહાસિક ઇમારતોનાં રિસ્ટોરેશનનું કામ શરૂ કરાયું હતું.ખાસ કરીને 700 વર્ષ જુનો આ કિલ્લો આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. ત્યારે સુરત મહાનગરપાલિકા દ્રારા કરોડોનાં ખર્ચે આ 700 વર્ષ જુના ઐતિહાસિક કિલ્લાને નવું રંગરૂપ આપવામાં આવી રહ્યું છે..

પ્રોજેક્ટનાં આકર્ષણો

  • અંડરગ્રાઉન્ડ વોક વે
  • મક્કાઇ પુલથી નહેરૂ બ્રિજ સુધીનું રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ
  • એમ્ફીથીયેટર, મ્યુઝિક પ્લાઝા, ડાન્સ પ્લાઝા, ફુડ એરિયા
  • મેરીટાઇમ મ્યુઝિયમ

સુરતમાં તાપી નદીના કિનારે ઐતિહાસિક કિલ્લાના રીસ્ટોરેશનનું કામ અંતિમ તબક્કામાં છે. જે પૂર્ણ થયે શહેરીજનોને સુરતના ઈતિહાસને જાણવા અને માણવાનો મોકો મળશે. 700 વર્ષ જુનો આ કિલ્લો ફરી એકવાર જીવંત થઇ રહ્યો છે.ઐતિહાસિક કિલ્લાને હાલ નવા રંગરૂપ આપવાનું કામ ચાલી રહ્યું છે.

કોરોનાના કારણે કિલ્લાનાં રિસ્ટોરેશનની કામગીરી થોડી ધીમી પડી હતી. પરંતુ ફરી એકવાર આ કામગીરી શરૂ કરતા લોકોએ હવે દિલ્હી કે આગ્રાના કિલ્લાને જોવા જવાની જરૂર નહિ પડે કારણ કે સુરતનો ઐતિહાસિક કિલ્લો ફરી જીવંત થશે.

આ પણ વાંચો: કોરોનાનો ડર, તોયે બેફિકર: છેલ્લા બે મહિનામાં માસ્ક ના પહેરવા માટે સુરતીઓએ ભર્યો આટલા કરોડનો દંડ

આ પણ વાંચો: લો બોલો, આવો પણ રેકોર્ડ હોય? આ ચીની મહિલાએ તોડ્યો પોતાનો જ વિચિત્ર રેકોર્ડ

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">