સુરેન્દ્રનગર: કોરોનાનું સંક્રમણ અટકાવવા જગવિખ્યાત તરણેતરનો મેળો રદ, દર વર્ષે હજારો લોકો કરે છે મુલાકાત

સુરેન્દ્રનગરમાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે તંત્રએ મહત્વનો નિર્ણય લીધો છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે જગવિખ્યાત તરણેતરનો મેળો રદ કરવામાં આવ્યો છે. દર વર્ષે શ્રાવણ મહિનાની અંદર તરણેતરનો મેળો યોજાય છે. જેમાં હજારો લોકો મેળાની મુલાકાત લે છે. ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરમાં આવેલા કુંડમાં સ્નાનની પણ પરંપરા છે, તે પણ મંદિર કમિટી દ્વારા બંધ રાખવામાં આવ્યું છે. […]

સુરેન્દ્રનગર: કોરોનાનું સંક્રમણ અટકાવવા જગવિખ્યાત તરણેતરનો મેળો રદ, દર વર્ષે હજારો લોકો કરે છે મુલાકાત
ફાઈલ ફોટો
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 22, 2020 | 12:57 PM

સુરેન્દ્રનગરમાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે તંત્રએ મહત્વનો નિર્ણય લીધો છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે જગવિખ્યાત તરણેતરનો મેળો રદ કરવામાં આવ્યો છે. દર વર્ષે શ્રાવણ મહિનાની અંદર તરણેતરનો મેળો યોજાય છે. જેમાં હજારો લોકો મેળાની મુલાકાત લે છે. ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરમાં આવેલા કુંડમાં સ્નાનની પણ પરંપરા છે, તે પણ મંદિર કમિટી દ્વારા બંધ રાખવામાં આવ્યું છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">