સુરેન્દ્રનગરના લખતરમાંથી કથિત સરકારી અનાજનો જથ્થો ખાનગી ગોડાઉનમાંથી ઝડપાયો, તંત્રએ તપાસ શરૂ કરી

લખતરના ખાનગી ગોડાઉનમાંથી LCB પોલીસે સરકારી માર્કાવાળા અનાજના જથ્થાની ગુણો જપ્ત કરી છે. જેમાં અંદાજે ૧૮૦૦ ગૂણ ઘઉં અને ચોખાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 11, 2021 | 8:55 PM

ગુજરાતના(Gujarat)સુરેન્દ્રનગર(Surendranagar)જીલ્લાના લખતરમાંથી(Lakhatar)સરકારી અનાજનો જથ્થો ખાનગી ગોડાઉનમાંથી ઝડપાયો છે. ખાનગી ગોડાઉનમાંથી LCB પોલીસે સરકારી માર્કાવાળા અનાજના જથ્થાની ગુણો જપ્ત કરી છે. જેમાં અંદાજે ૧૮૦૦ ગૂણ ઘઉં અને ચોખાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

પ્રાથમિક તપાસમાં સરકારી અનાજનો જથ્થો હોવાની ચર્ચાઓ સેવાઈ છે. જો કે સરકારી અનાજના જથ્થા અંગે તપાસ શરૂ કરાઈ છે.હાલ LCB પોલીસ, મામલતદાર, પુરવઠા અધિકારી સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે. તો સમગ્ર મામલે સરકારી અનાજનો જથ્થો કોનો છે ? ક્યાંથી આવ્યો ? અને ખાનગી ગોડાઉનમાં શા માટે સંગ્રહ કરવામાં આવ્યો હતો ? તે અંગે વધુ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :  મહારાષ્ટ્ર ડ્રગ્સ કેસ મુદ્દે કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીનો નવાબ મલિક પર પલટવાર, કહ્યું ભ્રમણા ફેલાવવી વિરોધીઓનું કામ

આ પણ વાંચો : Surat: અકસ્માતમાં મૃત્યુ પામનાર મહિલાએ અંગદાન થકી 5 વ્યક્તિને આપ્યું નવજીવન

Follow Us:
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
g clip-path="url(#clip0_868_265)">