Surat : આઝાદીના 75 વર્ષ નિમિત્તે, સુરતની આ હોસ્પિટલમાં 750 બાળકોની સર્જરી વિનામૂલ્યે કરાશે

દેશના કોઈ પણ રાજ્ય કે શહેરના 10 વર્ષ સુધીના બાળકને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ, લીવર ટ્રાન્સપ્લાન્ટ, કિડની ટ્રાન્સપ્લાન્ટ, બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ જેવી સર્જરી ઉપરાંત જો કોઈ જન્મજાત જટિલ બીમારી હોય તો તેવા બાળકની સર્જરી વિનામૂલ્યે કરાશે.

Surat : આઝાદીના 75 વર્ષ નિમિત્તે,  સુરતની આ હોસ્પિટલમાં 750 બાળકોની સર્જરી વિનામૂલ્યે કરાશે
This hospital in Surat has decided to perform free surgery for 750 children on the occasion of Azadi Ka Amrit Mahotsav.
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Aug 12, 2022 | 3:15 PM

દેશમાં (India )આઝાદી કા અમૃત મહોત્સવ ની ઉજવણી થઈ રહી છે ત્યારે સુરતની (Surat )કિરણ હોસ્પિટલ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ ની ઉજવણી ના ભાગરૂપે 750 જેટલા બાળકોની (Children )સર્જરી એક પણ રૂપિયો લીધા વગર કરવાનો નિર્ણય કરાયો છે.  ભારત દેશ સ્વતંત્ર થયો 75 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવ ની ઉજવણી થઈ રહી છે. ત્યારે સુરતની કિરણ હોસ્પિટલ પણ આ મહોત્સવનો એક ભાગ બની છે. સુરતની કિરણ હોસ્પિટલ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે જટિલ બીમારીથી પીડાતા બાળકોને બીમારીથી મુક્તિ આપવા માટે એક વર્ષ દરમિયાન 10 વર્ષની ઉંમર સુધીના 750 જેટલા બાળકોની સર્જરી કરવામાં આવશે.

જટિલમાં જટિલ બીમારીની કરાશે સર્જરી :

હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ, લીવર ટ્રાન્સપ્લાન્ટ, કિડની ટ્રાન્સપ્લાન્ટ, બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ જેવી સર્જરી ઉપરાંત જો બાળકને જન્મજાત કોઈ જટિલ બીમારી હોય તો પણ બાળકની સર્જરી સુરતની કિરણ હોસ્પિટલમાં કરવામાં આવશે અને જે 750 બાળકોની સર્જરી વિનામૂલ્ય કરવાનો નિર્ણય કિરણ હોસ્પિટલ દ્વારા કરવામાં આવ્યો છે. તે બાળક દેશના કોઈપણ રાજ્યનું કે કોઈપણ શહેરનું હોઈ શકે છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

એકપણ રૂપિયો લીધા વિના કરવામાં આવશે સર્જરી :

આ સર્જરી માટે 25 લાખ જેટલો ખર્ચો થતો હોય છે.પરંતુ કિરણ હોસ્પિટલ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત 750 જેટલા બાળકોની સારવાર અને સર્જરી એક વર્ષ દરમિયાન એક પણ રૂપિયો લીધા વગર કરવામાં આવશે.મહત્વની વાત છે કે સુરતની કિરણ હોસ્પિટલમાં 43 જેટલા વિભાગોમાં અતિ આધુનિક સાધનોથી દરેક બીમારીનો ઈલાજ કરવામાં આવે છે તો દર વર્ષે વિભાગોમાં ચાર લાખ કરતા વધારે દર્દીઓ સારવાર લઈ રહ્યા છે

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">