AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : ઉનાળુ વેકેશનમાં વધતી ધરફોડ ચોરી અંગે સતર્ક રહેવા લોકોને પોલીસની અપીલ

સુરતમાં હાલમાં ઘરફોડ ચોરીના બનાવો વધી રહ્યા છે. જેને લઈને સુરત પોલીસ સતર્ક થઇ છે. કોરોનાનું સંક્રમણ ઓછું થતા લોકો પરિવાર સાથે વેકેશન માણવા બહાર ગામ જતા હોય છે આવા સમયે તસ્કરો આ તકનો લાભ લઇ ઘરને નિશાન બનાવી ઘરફોડ ચોરી કરતા હોય છે

Surat : ઉનાળુ વેકેશનમાં વધતી ધરફોડ ચોરી અંગે સતર્ક રહેવા લોકોને પોલીસની અપીલ
Surat Police(File Image)
Baldev Suthar
| Edited By: | Updated on: Apr 29, 2022 | 7:35 PM
Share

સુરતમાં(Surat)વેકેશન કે બહાર ગામ જતા લોકો માટે સુરત પોલીસ કમિશનરે(Police Commissioner)કેટલાક સૂચનો જાહેર કર્યા છે. ઘરફોડ ચોરીના          ( Burglary)બનાવો અટકે તે માટે લોકો પોતાના ઘરનું ધ્યાન અને તકેદારી રાખે તે જરૂરી છે. આ ઉપરાંત નાઈટ પેટ્રોલિંગ પણ વધારવામાં આવશે તેમ સુરત પોલીસ કમિશનરે જણાવ્યું હતું મહત્વનું એ છે કે સુરતમાં દિવાળી વેકેશન અને ઉનાળુ વેકેશન માં લોકો પોતાના ગામા કે ફેમેલી સાથે બહાર ફરવા જતા હોય છે ત્યારે મોટા ભાગની સોસાયટીઓ કે પછી એપારમેન્ટમાં લોકો ન હોવાથી ચોરી ના બનવો અટકાવવા કે પછી સતકર્તા રાખવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી છે.

નાઈટ પેટ્રોલિંગ વધારવામાં આવશે

સુરતમાં હાલમાં ઘરફોડ ચોરીના બનાવો વધી રહ્યા છે. જેને લઈને સુરત પોલીસ સતર્ક થઇ છે. કોરોનાનું સંક્રમણ ઓછું થતા લોકો પરિવાર સાથે વેકેશન માણવા બહાર ગામ જતા હોય છે આવા સમયે તસ્કરો આ તકનો લાભ લઇ ઘરને નિશાન બનાવી ઘરફોડ ચોરી કરતા હોય છે. ત્યારે ઘર માલિકોને કેટલીક તકેદારીઓ રાખવા સુરત પોલીસ કમિશનરે અપીલ કરી છે. લોકો બહાર ગામ જાય ત્યારે શું શું તકેદારીઓ રાખવી તેની માહિતી પણ સુરત પોલીસ કમિશ્નર દ્વારા આપવામાં આવી હતી. સાથે જ તેઓએ નાઈટ પેટ્રોલિંગ વધારવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું.

આ પણ વાંચો

વેકેશનમાં બહાર જાવ ત્યારે ઘરની વ્યવસ્થા રાખવી જરૂરી

સુરત પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરે જણાવ્યું હતું કે સુરત શહેર સમૃદ્ધ શહેર છે. બે વર્ષથી કોરોનાની મહામારીને લઈને રજાના સમય દરમ્યાન બહાર ગામ તેમજ ફરવા જવાનું ટાળતા હતા પરંતુ હવે કોરોનાની મહામારી ઓછી થતા લોકો પ્રવાસે તેમજ ગામ જતા હોય છે. ત્યારે લોકોને સચેત રહેવાની જરુર છે. લોકોએ વેકેશનમાં બહાર જતી વેળાએ ઘરની સંપૂર્ણ જવાબદારી રાખવી જરૂરી છે. ઘરફોડ ચોરીના બનાવો અટકાવવા લોકોમાં જાગૃતતા આવે તે પણ જરૂરી છે. તમામ શહેરી જનોને વિનંતી છે કે વેકેશનમાં બહાર જાવ ત્યારે ઘરની વ્યવસ્થા રાખવી જરૂરી છે. બીજી તરફ પોલીસ પણ સતર્ક છે. પોલીસ દ્વારા પણ નાઈટ પેટ્રોલિંગ પણ વધારવામાં આવશે.

Follow Us
આજનું રાશિફળ: આજે વિદ્યાર્થીઓને મળશે સફળતાના સંકેત, જાણો તમારું રાશિફળ
આજનું રાશિફળ: આજે વિદ્યાર્થીઓને મળશે સફળતાના સંકેત, જાણો તમારું રાશિફળ
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
g clip-path="url(#clip0_868_265)">