AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : ઉનાળુ વેકેશનમાં વધતી ધરફોડ ચોરી અંગે સતર્ક રહેવા લોકોને પોલીસની અપીલ

સુરતમાં હાલમાં ઘરફોડ ચોરીના બનાવો વધી રહ્યા છે. જેને લઈને સુરત પોલીસ સતર્ક થઇ છે. કોરોનાનું સંક્રમણ ઓછું થતા લોકો પરિવાર સાથે વેકેશન માણવા બહાર ગામ જતા હોય છે આવા સમયે તસ્કરો આ તકનો લાભ લઇ ઘરને નિશાન બનાવી ઘરફોડ ચોરી કરતા હોય છે

Surat : ઉનાળુ વેકેશનમાં વધતી ધરફોડ ચોરી અંગે સતર્ક રહેવા લોકોને પોલીસની અપીલ
Surat Police(File Image)
Baldev Suthar
| Edited By: | Updated on: Apr 29, 2022 | 7:35 PM
Share

સુરતમાં(Surat)વેકેશન કે બહાર ગામ જતા લોકો માટે સુરત પોલીસ કમિશનરે(Police Commissioner)કેટલાક સૂચનો જાહેર કર્યા છે. ઘરફોડ ચોરીના          ( Burglary)બનાવો અટકે તે માટે લોકો પોતાના ઘરનું ધ્યાન અને તકેદારી રાખે તે જરૂરી છે. આ ઉપરાંત નાઈટ પેટ્રોલિંગ પણ વધારવામાં આવશે તેમ સુરત પોલીસ કમિશનરે જણાવ્યું હતું મહત્વનું એ છે કે સુરતમાં દિવાળી વેકેશન અને ઉનાળુ વેકેશન માં લોકો પોતાના ગામા કે ફેમેલી સાથે બહાર ફરવા જતા હોય છે ત્યારે મોટા ભાગની સોસાયટીઓ કે પછી એપારમેન્ટમાં લોકો ન હોવાથી ચોરી ના બનવો અટકાવવા કે પછી સતકર્તા રાખવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી છે.

નાઈટ પેટ્રોલિંગ વધારવામાં આવશે

સુરતમાં હાલમાં ઘરફોડ ચોરીના બનાવો વધી રહ્યા છે. જેને લઈને સુરત પોલીસ સતર્ક થઇ છે. કોરોનાનું સંક્રમણ ઓછું થતા લોકો પરિવાર સાથે વેકેશન માણવા બહાર ગામ જતા હોય છે આવા સમયે તસ્કરો આ તકનો લાભ લઇ ઘરને નિશાન બનાવી ઘરફોડ ચોરી કરતા હોય છે. ત્યારે ઘર માલિકોને કેટલીક તકેદારીઓ રાખવા સુરત પોલીસ કમિશનરે અપીલ કરી છે. લોકો બહાર ગામ જાય ત્યારે શું શું તકેદારીઓ રાખવી તેની માહિતી પણ સુરત પોલીસ કમિશ્નર દ્વારા આપવામાં આવી હતી. સાથે જ તેઓએ નાઈટ પેટ્રોલિંગ વધારવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું.

આ પણ વાંચો

વેકેશનમાં બહાર જાવ ત્યારે ઘરની વ્યવસ્થા રાખવી જરૂરી

સુરત પોલીસ કમિશ્નર અજય કુમાર તોમરે જણાવ્યું હતું કે સુરત શહેર સમૃદ્ધ શહેર છે. બે વર્ષથી કોરોનાની મહામારીને લઈને રજાના સમય દરમ્યાન બહાર ગામ તેમજ ફરવા જવાનું ટાળતા હતા પરંતુ હવે કોરોનાની મહામારી ઓછી થતા લોકો પ્રવાસે તેમજ ગામ જતા હોય છે. ત્યારે લોકોને સચેત રહેવાની જરુર છે. લોકોએ વેકેશનમાં બહાર જતી વેળાએ ઘરની સંપૂર્ણ જવાબદારી રાખવી જરૂરી છે. ઘરફોડ ચોરીના બનાવો અટકાવવા લોકોમાં જાગૃતતા આવે તે પણ જરૂરી છે. તમામ શહેરી જનોને વિનંતી છે કે વેકેશનમાં બહાર જાવ ત્યારે ઘરની વ્યવસ્થા રાખવી જરૂરી છે. બીજી તરફ પોલીસ પણ સતર્ક છે. પોલીસ દ્વારા પણ નાઈટ પેટ્રોલિંગ પણ વધારવામાં આવશે.

Follow Us
આટલા દિવસ બાદ કેમ સુરત મનપાએ કહ્યું કે ડિમોલેશન તેમણે કર્યું !
આટલા દિવસ બાદ કેમ સુરત મનપાએ કહ્યું કે ડિમોલેશન તેમણે કર્યું !
સુરતમાં શાળા સ્થળાંતરનો વિવાદ ઉગ્ર, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપવાસ પર
સુરતમાં શાળા સ્થળાંતરનો વિવાદ ઉગ્ર, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપવાસ પર
ખેડૂતો સાથે છેતરપિંડી કરનારાઓ સામે રાજ્ય સરકારની ચેતવણી
ખેડૂતો સાથે છેતરપિંડી કરનારાઓ સામે રાજ્ય સરકારની ચેતવણી
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી
મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી
મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી
રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો
રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો
બે મહિલા પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ
બે મહિલા પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ
ટેકાના ભાવે 3500 કિલો બાજરી, 2500 કિલો મકાઈ, 1700 કિલો જુવાર ખરીદશે
ટેકાના ભાવે 3500 કિલો બાજરી, 2500 કિલો મકાઈ, 1700 કિલો જુવાર ખરીદશે
ભાજપ નેતાની 7 કરોડની જમીન ખાલસા કરવાનો કલેકટરનો આદેશ
ભાજપ નેતાની 7 કરોડની જમીન ખાલસા કરવાનો કલેકટરનો આદેશ
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
28 વર્ષ બાદ મમતા બેનર્જીની કોંગ્રેસમાં વાપસીની શક્યતા
g clip-path="url(#clip0_868_265)">