કેન્સર હતું અને કાઢી નાખી દાઢ, સુરતના ડૉક્ટર વિરુધ્ધ દર્દીની ‘ફરિયાદ’

જ્યારે લોકોને શરીરમાં કોઈ પણ બીમારી થાય ત્યારે તે ડૉકટર પાસે જતા હોય છે. લોકો ડૉક્ટર પર ભરોસો રાખીને પોતાની સારવાર માટે જતાં હોય છે પણ ક્યારેક ડૉક્ટરની બેદરકારી દર્દીને મોંઘી પડી શકે છે. હસમુખભાઈ કેવડીયા સુરતમાં હીરાનું કામ કરી પોતાનું પરિવાર ગુજરાન ચલાવે છે . જેમની ઉંમર 39 વર્ષની છે. સુરતના હસમુખભાઈને 6 મહિના […]

કેન્સર હતું અને કાઢી નાખી દાઢ, સુરતના ડૉક્ટર વિરુધ્ધ દર્દીની 'ફરિયાદ'
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Feb 12, 2019 | 1:42 PM

જ્યારે લોકોને શરીરમાં કોઈ પણ બીમારી થાય ત્યારે તે ડૉકટર પાસે જતા હોય છે. લોકો ડૉક્ટર પર ભરોસો રાખીને પોતાની સારવાર માટે જતાં હોય છે પણ ક્યારેક ડૉક્ટરની બેદરકારી દર્દીને મોંઘી પડી શકે છે.

હસમુખભાઈ કેવડીયા સુરતમાં હીરાનું કામ કરી પોતાનું પરિવાર ગુજરાન ચલાવે છે . જેમની ઉંમર 39 વર્ષની છે. સુરતના હસમુખભાઈને 6 મહિના પહેલા મોઢામાં દુખાવો થયો હતો. તેમને દલા-દરવાજા ખાતે આવેલ નાકરાણી હોસ્પિટલમાં ચેકપ કરાવ્યું હતું ત્યારે ડો.કૃણાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે દાઢનો દુખાવો હોવાથી છેલ્લી દાઢ કાઢવી પડશે. તેને લઈ રિપોર્ટ પણ કરાવ્યો હતો ડોકટરે જેમાં કોઈ પ્રોબ્લેમ નથી તેવું ડોકટરે કહ્યું હતું. બાદમાં દાઢ કાઢી નાખવામાં આવી હતી.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

હસમુખભાઈ દ્વારા આ સારવાર કરાવી હતી છતાં પણ કોઈ ફેર ન પડતાં 4 મહિના બાદ પણ મોઢામાં દુખાવો અને સોજો રહેતા દિવાળીના સમયે ભાવનગરમાં એક હોસ્પિટલમાં બતાવવા ગયાં હતાં. ત્યાં રિપોર્ટ કરતા એક ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. હસમુખભાઈના રિપોર્ટમાં વિગતો એવી બહાર આવી કે હસમુખભાઈને કેન્સર છે. આ કેન્સર 6 મહિના પહેલા હતું ત્યારે પ્રાથમિક સ્ટેજ પર હતું જેને લઈ હસમુખભાઈના પગ નીચેની જમીન ખસી જાવા પામી હતી. હાલમાં તો હસમુખભાઈ કેન્સરની સારવાર કરાવી રહ્યા છે. બાદમાં નાકરાણી હોસ્પિટલમાં આવી જ્યારે પહેલા રિપોર્ટ કરાવ્યો ત્યારે કેન્સર હતું ત્યારે ડોકટરે કહ્યું કે તમારો રિપોર્ટ બીજાને ચાલ્યો ગયો અને બીજાનો રિપોર્ટ હસમુખભાઈને આપી દેવામાં આવ્યો હતો. આમ હસમુખભાઈને ડૉક્ટરની બેદરકારી લાગતાં તેમણે ડૉ. કૃણાલ પટેલ વિરુધ્ધમાં મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

[yop_poll id=1358]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">