AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેન્સર હતું અને કાઢી નાખી દાઢ, સુરતના ડૉક્ટર વિરુધ્ધ દર્દીની ‘ફરિયાદ’

જ્યારે લોકોને શરીરમાં કોઈ પણ બીમારી થાય ત્યારે તે ડૉકટર પાસે જતા હોય છે. લોકો ડૉક્ટર પર ભરોસો રાખીને પોતાની સારવાર માટે જતાં હોય છે પણ ક્યારેક ડૉક્ટરની બેદરકારી દર્દીને મોંઘી પડી શકે છે. હસમુખભાઈ કેવડીયા સુરતમાં હીરાનું કામ કરી પોતાનું પરિવાર ગુજરાન ચલાવે છે . જેમની ઉંમર 39 વર્ષની છે. સુરતના હસમુખભાઈને 6 મહિના […]

કેન્સર હતું અને કાઢી નાખી દાઢ, સુરતના ડૉક્ટર વિરુધ્ધ દર્દીની 'ફરિયાદ'
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Feb 12, 2019 | 1:42 PM

જ્યારે લોકોને શરીરમાં કોઈ પણ બીમારી થાય ત્યારે તે ડૉકટર પાસે જતા હોય છે. લોકો ડૉક્ટર પર ભરોસો રાખીને પોતાની સારવાર માટે જતાં હોય છે પણ ક્યારેક ડૉક્ટરની બેદરકારી દર્દીને મોંઘી પડી શકે છે.

હસમુખભાઈ કેવડીયા સુરતમાં હીરાનું કામ કરી પોતાનું પરિવાર ગુજરાન ચલાવે છે . જેમની ઉંમર 39 વર્ષની છે. સુરતના હસમુખભાઈને 6 મહિના પહેલા મોઢામાં દુખાવો થયો હતો. તેમને દલા-દરવાજા ખાતે આવેલ નાકરાણી હોસ્પિટલમાં ચેકપ કરાવ્યું હતું ત્યારે ડો.કૃણાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે દાઢનો દુખાવો હોવાથી છેલ્લી દાઢ કાઢવી પડશે. તેને લઈ રિપોર્ટ પણ કરાવ્યો હતો ડોકટરે જેમાં કોઈ પ્રોબ્લેમ નથી તેવું ડોકટરે કહ્યું હતું. બાદમાં દાઢ કાઢી નાખવામાં આવી હતી.

કેટલાક લોકોને વધુ કેમ કરડે છે મચ્છર?
બે વખત બ્રેસ્ટ કેન્સરનો ભોગ બની ચૂકેલી અભિનેત્રી અરુણા ઈરાનીનો આવો છે પરિવાર
Vastu Tips: મંદિરમાંથી બહાર નીકળતી વખતે ઘંટ કેમ ન વગાડવો જોઈએ?
ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુના પરિવાર વિશે જાણો
ખાલી પેટે કડવા લીમડાના પાન ખાવાથી કયા રોગો નિયંત્રિત થાય છે?
3 વખત લગ્ન અને 5 બાળકોના પિતા ડોનાલ્ડ ટ્રમ્પનો આવો છે પરિવાર

હસમુખભાઈ દ્વારા આ સારવાર કરાવી હતી છતાં પણ કોઈ ફેર ન પડતાં 4 મહિના બાદ પણ મોઢામાં દુખાવો અને સોજો રહેતા દિવાળીના સમયે ભાવનગરમાં એક હોસ્પિટલમાં બતાવવા ગયાં હતાં. ત્યાં રિપોર્ટ કરતા એક ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. હસમુખભાઈના રિપોર્ટમાં વિગતો એવી બહાર આવી કે હસમુખભાઈને કેન્સર છે. આ કેન્સર 6 મહિના પહેલા હતું ત્યારે પ્રાથમિક સ્ટેજ પર હતું જેને લઈ હસમુખભાઈના પગ નીચેની જમીન ખસી જાવા પામી હતી. હાલમાં તો હસમુખભાઈ કેન્સરની સારવાર કરાવી રહ્યા છે. બાદમાં નાકરાણી હોસ્પિટલમાં આવી જ્યારે પહેલા રિપોર્ટ કરાવ્યો ત્યારે કેન્સર હતું ત્યારે ડોકટરે કહ્યું કે તમારો રિપોર્ટ બીજાને ચાલ્યો ગયો અને બીજાનો રિપોર્ટ હસમુખભાઈને આપી દેવામાં આવ્યો હતો. આમ હસમુખભાઈને ડૉક્ટરની બેદરકારી લાગતાં તેમણે ડૉ. કૃણાલ પટેલ વિરુધ્ધમાં મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

[yop_poll id=1358]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

શેત્રુંજી ડેમના 59 દરવાજા 2 ફૂટ ખોલાયા, નીચાણવાળા 17 ગામને કરાયા એલર્ટ
શેત્રુંજી ડેમના 59 દરવાજા 2 ફૂટ ખોલાયા, નીચાણવાળા 17 ગામને કરાયા એલર્ટ
અમદાવાદ વિમાન દુર્ઘટનાનો વધુ એક વીડિયો સામે આવ્યો
અમદાવાદ વિમાન દુર્ઘટનાનો વધુ એક વીડિયો સામે આવ્યો
સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદના પગલે NDRFની  ટીમ સ્ટેન્ડ બાય રખાઈ
સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદના પગલે NDRFની  ટીમ સ્ટેન્ડ બાય રખાઈ
દક્ષિણ ગુજરાત પર લૉ-પ્રેશર સિસ્ટમ સક્રિય થતા અતિભારે વરસાદની આગાહી
દક્ષિણ ગુજરાત પર લૉ-પ્રેશર સિસ્ટમ સક્રિય થતા અતિભારે વરસાદની આગાહી
પાલીતાણાની નદીઓમાં ઘોડાપૂર, રજાવળ નદીમાં કાર તણાઈ
પાલીતાણાની નદીઓમાં ઘોડાપૂર, રજાવળ નદીમાં કાર તણાઈ
ગુજરાતના 221 તાલુકામાં ખાબક્યો વરસાદ, સૌથી વધુ ગઢડામાં 14 ઈંચ નોંધાયો
ગુજરાતના 221 તાલુકામાં ખાબક્યો વરસાદ, સૌથી વધુ ગઢડામાં 14 ઈંચ નોંધાયો
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા આપી સૂચના
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા આપી સૂચના
ભાવનગરના બુઢાણાથી પાલિતાણાને જોડતો કોઝવે ધોવાયો-
ભાવનગરના બુઢાણાથી પાલિતાણાને જોડતો કોઝવે ધોવાયો-
અમરેલીમાં પૂર: 25 ઘેટાં તણાયા, ભારે વરસાદથી નદીઓ છલકાઈ
અમરેલીમાં પૂર: 25 ઘેટાં તણાયા, ભારે વરસાદથી નદીઓ છલકાઈ
g clip-path="url(#clip0_868_265)">