AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: નવી સિવિલ હોસ્પિટલમાં ફિટનેસ સર્ટિફિકેટ લેવા માટે લાંબી લાઈનો, અમરનાથ યાત્રાને લઇને યાત્રાળુઓમાં ઉત્સાહ

છેલ્લા બે વર્ષથી કોરોના કાળ ચાલી રહ્યો હતો. તે દરમિયાન આ અમરનાથ યાત્રા બંધ રાખવામાં આવી હતી. ક્યારે કોરોનાનો કહેર ઓછો થતાની સાથે જ ભારત સરકાર દ્વારા અમરનાથ યાત્રા શરૂ કરવા માટેનો નિર્ણય લીધો છે.

Surat: નવી સિવિલ હોસ્પિટલમાં ફિટનેસ સર્ટિફિકેટ લેવા માટે લાંબી લાઈનો, અમરનાથ યાત્રાને લઇને યાત્રાળુઓમાં ઉત્સાહ
Surat: Long lines for Amarnath Yatra to get fitness certificate in new civil hospital
Baldev Suthar
| Edited By: | Updated on: Apr 01, 2022 | 12:16 PM
Share

Surat: દેશભરની અંદર જ્યારે કોરોનાની મહામારી ચાલી રહી હતી. તે દરમિયાન દેશની સૌથી મોટી યાત્રા અમરનાથ યાત્રા (Amarnath Yatra)છેલ્લા બે વર્ષથી બંધ હતી. ત્યારે કોરોનાની મહામારી થતાની સાથે જ ભારત સરકાર દ્વારા અમરનાથ યાત્રા ફરીથી શરૂ કરવા માટેનો નિર્ણય લીધો છે. ત્યારે મોટી સંખ્યામાં યાત્રાળુઓ અમરનાથ યાત્રામાં જવા માગતા છે તેવા યાત્રાળુઓ માટે ફિટનેસ સર્ટિફિકેટની (Fitness certificate)જરૂર પડતી હોય છે. તે સર્ટીફીકેટ લોકોને સરળતાથી મળી જાય તે માટે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં (New Civil Hospital)અલાયદી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. અને વહેલી સવારથી બારી ઉપર લોકોની લાંબી લાઈનો લાગી છે.

દેશની સૌથી મોટી યાત્રાનું ધામ અને આસ્થાનું કેન્દ્ર એવો અમરનાથ યાત્રા જા દેશના અલગ-અલગ રાજ્યોમાંથી લોકો શ્રદ્ધાપૂર્વક અમરનાથ યાત્રા કરતા હોય છે. પણ છેલ્લા બે વર્ષથી કોરોના કાળ ચાલી રહ્યો હતો. તે દરમિયાન આ અમરનાથ યાત્રા બંધ રાખવામાં આવી હતી. ક્યારે કોરોનાનો કહેર ઓછો થતાની સાથે જ ભારત સરકાર દ્વારા અમરનાથ યાત્રા શરૂ કરવા માટેનો નિર્ણય લીધો છે. જેથી શ્રદ્ધાળુઓમા ખુશીની લાગણી જોવા મળી રહી છે. કારણ કે બે વર્ષના લાંબાગાળા બાદ અમરનાથ યાત્રા શરૂ થવા જઈ રહી છે. લોકો ઉત્સાહભેર આ યાત્રામાં જોડવા માગી રહ્યા છે.

ત્યારે મહત્વનું એ છે કે આ યાત્રાની અંદર જોડાવા માગતા શ્રદ્ધાળુઓ માટે ફિટનેસ સર્ટિફિકેટ હોવું જરૂરી હોય છે. અને આ આ ફિટનેસ સર્ટિફિકેટ સિવિલ હોસ્પિટલમાંથી આપવામાં આવતું હોય છે. જ્યારે સુરત શહેરમાં પણ સુરત નવી સિવિલ હોસ્પિટલ દ્વારા એક અલાયદી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. કારણકે યાત્રામાં જવા માગતા શ્રદ્ધા અને સરળતાથી સર્ટિફિકેટ મળી રહે અને કોઇ અગવડ ઊભી ન થાય તે માટે બે અલગ અલગ બારીયો ખોલવામાં આવી છે. અને લોકોને ડોક્યુમેન્ટ ભેગા કરી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યા બાદ તેમનું મેડિકલ ચેક કર્યા બાદ આ સર્ટિફિકેટ આપવાનું છે કામગીરી છે તે આજથી શરૂ કરવામાં આવી છે. સુરતથી વાત કરી તો સુરતની અંદર અંદાજિત દર વર્ષે 5 થી 7 હજાર યાત્રાળુઓ આ અમરનાથ યાત્રામાં ભાગ લેતા હોય છે. છેલ્લા બે વર્ષથી આ યાત્રા બંધ હતી તો આ વર્ષે યાત્રાળુઓની સંખ્યા વધી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Career in Event Management: આ ક્ષેત્રમાં તક અને કમાણીની કોઈ મર્યાદા નથી, જાણો કોર્સ અને કારકિર્દીની સંપૂર્ણ વિગતો

આ પણ વાંચો :

Surat : અસહ્ય મોંઘવારી અને ભાવવધારાના વિરોધમાં શહેર કોંગ્રેસ દ્વારા ધરણાં પ્રદર્શન, 25થી વધુની અટકાયત

Follow Us
અમદાવાદ-ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી
અમદાવાદ-ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી
જૂનાગઢમાં 12 ઈંચ તો વઘઇમાં 9 ઈંચ; માત્ર 6 કલાકમાં વરસ્યો આટલો વરસાદ
જૂનાગઢમાં 12 ઈંચ તો વઘઇમાં 9 ઈંચ; માત્ર 6 કલાકમાં વરસ્યો આટલો વરસાદ
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર સંકટ, રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર સંકટ, રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર
પ્રથમ વરસાદમાં જ વેણુ ડેમ-2 થયો ઓવરફ્લો, જુઓ Video
પ્રથમ વરસાદમાં જ વેણુ ડેમ-2 થયો ઓવરફ્લો, જુઓ Video
કડીમાં એક જ રાતમાં વરસ્યો 8 ઈંચ વરસાદ, શહેર બન્યુ જળ મગ્ન
કડીમાં એક જ રાતમાં વરસ્યો 8 ઈંચ વરસાદ, શહેર બન્યુ જળ મગ્ન
જામજોધપુરમાં પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયા 2 બાળક, જુઓ દિલધડક રેસ્ક્યૂ
જામજોધપુરમાં પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયા 2 બાળક, જુઓ દિલધડક રેસ્ક્યૂ
ઉપલેટામાં ભુવા પડ્તા વાહન ચાલકો અને સ્થાનિકો પરેશાન
ઉપલેટામાં ભુવા પડ્તા વાહન ચાલકો અને સ્થાનિકો પરેશાન
સૂત્રાપાડામાં 12 ઈંચ વરસાદથી તબાહી જ તબાહી, ખેતરો બેટમાં ફેરવાયા
સૂત્રાપાડામાં 12 ઈંચ વરસાદથી તબાહી જ તબાહી, ખેતરો બેટમાં ફેરવાયા
માંગલિક પ્રસંગનું આયોજન થઈ શકે છે, ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે
માંગલિક પ્રસંગનું આયોજન થઈ શકે છે, ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે
અમદાવાદમાં લાંબી રાહ બાદ વરસાદનું આગમન
અમદાવાદમાં લાંબી રાહ બાદ વરસાદનું આગમન
g clip-path="url(#clip0_868_265)">