Surat: નવી સિવિલ હોસ્પિટલમાં ફિટનેસ સર્ટિફિકેટ લેવા માટે લાંબી લાઈનો, અમરનાથ યાત્રાને લઇને યાત્રાળુઓમાં ઉત્સાહ

છેલ્લા બે વર્ષથી કોરોના કાળ ચાલી રહ્યો હતો. તે દરમિયાન આ અમરનાથ યાત્રા બંધ રાખવામાં આવી હતી. ક્યારે કોરોનાનો કહેર ઓછો થતાની સાથે જ ભારત સરકાર દ્વારા અમરનાથ યાત્રા શરૂ કરવા માટેનો નિર્ણય લીધો છે.

Surat: નવી સિવિલ હોસ્પિટલમાં ફિટનેસ સર્ટિફિકેટ લેવા માટે લાંબી લાઈનો, અમરનાથ યાત્રાને લઇને યાત્રાળુઓમાં ઉત્સાહ
Surat: Long lines for Amarnath Yatra to get fitness certificate in new civil hospital
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Apr 01, 2022 | 12:16 PM

Surat: દેશભરની અંદર જ્યારે કોરોનાની મહામારી ચાલી રહી હતી. તે દરમિયાન દેશની સૌથી મોટી યાત્રા અમરનાથ યાત્રા (Amarnath Yatra)છેલ્લા બે વર્ષથી બંધ હતી. ત્યારે કોરોનાની મહામારી થતાની સાથે જ ભારત સરકાર દ્વારા અમરનાથ યાત્રા ફરીથી શરૂ કરવા માટેનો નિર્ણય લીધો છે. ત્યારે મોટી સંખ્યામાં યાત્રાળુઓ અમરનાથ યાત્રામાં જવા માગતા છે તેવા યાત્રાળુઓ માટે ફિટનેસ સર્ટિફિકેટની (Fitness certificate)જરૂર પડતી હોય છે. તે સર્ટીફીકેટ લોકોને સરળતાથી મળી જાય તે માટે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં (New Civil Hospital)અલાયદી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. અને વહેલી સવારથી બારી ઉપર લોકોની લાંબી લાઈનો લાગી છે.

દેશની સૌથી મોટી યાત્રાનું ધામ અને આસ્થાનું કેન્દ્ર એવો અમરનાથ યાત્રા જા દેશના અલગ-અલગ રાજ્યોમાંથી લોકો શ્રદ્ધાપૂર્વક અમરનાથ યાત્રા કરતા હોય છે. પણ છેલ્લા બે વર્ષથી કોરોના કાળ ચાલી રહ્યો હતો. તે દરમિયાન આ અમરનાથ યાત્રા બંધ રાખવામાં આવી હતી. ક્યારે કોરોનાનો કહેર ઓછો થતાની સાથે જ ભારત સરકાર દ્વારા અમરનાથ યાત્રા શરૂ કરવા માટેનો નિર્ણય લીધો છે. જેથી શ્રદ્ધાળુઓમા ખુશીની લાગણી જોવા મળી રહી છે. કારણ કે બે વર્ષના લાંબાગાળા બાદ અમરનાથ યાત્રા શરૂ થવા જઈ રહી છે. લોકો ઉત્સાહભેર આ યાત્રામાં જોડવા માગી રહ્યા છે.

ત્યારે મહત્વનું એ છે કે આ યાત્રાની અંદર જોડાવા માગતા શ્રદ્ધાળુઓ માટે ફિટનેસ સર્ટિફિકેટ હોવું જરૂરી હોય છે. અને આ આ ફિટનેસ સર્ટિફિકેટ સિવિલ હોસ્પિટલમાંથી આપવામાં આવતું હોય છે. જ્યારે સુરત શહેરમાં પણ સુરત નવી સિવિલ હોસ્પિટલ દ્વારા એક અલાયદી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. કારણકે યાત્રામાં જવા માગતા શ્રદ્ધા અને સરળતાથી સર્ટિફિકેટ મળી રહે અને કોઇ અગવડ ઊભી ન થાય તે માટે બે અલગ અલગ બારીયો ખોલવામાં આવી છે. અને લોકોને ડોક્યુમેન્ટ ભેગા કરી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યા બાદ તેમનું મેડિકલ ચેક કર્યા બાદ આ સર્ટિફિકેટ આપવાનું છે કામગીરી છે તે આજથી શરૂ કરવામાં આવી છે. સુરતથી વાત કરી તો સુરતની અંદર અંદાજિત દર વર્ષે 5 થી 7 હજાર યાત્રાળુઓ આ અમરનાથ યાત્રામાં ભાગ લેતા હોય છે. છેલ્લા બે વર્ષથી આ યાત્રા બંધ હતી તો આ વર્ષે યાત્રાળુઓની સંખ્યા વધી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

આ પણ વાંચો: Career in Event Management: આ ક્ષેત્રમાં તક અને કમાણીની કોઈ મર્યાદા નથી, જાણો કોર્સ અને કારકિર્દીની સંપૂર્ણ વિગતો

આ પણ વાંચો :

Surat : અસહ્ય મોંઘવારી અને ભાવવધારાના વિરોધમાં શહેર કોંગ્રેસ દ્વારા ધરણાં પ્રદર્શન, 25થી વધુની અટકાયત

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">