Surat: પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો આપવાને બદલે લાભાર્થીઓને મળી રહી છે ફક્ત તારીખ પર તારીખ

વર્ષ 2018 માં થયેલા ડ્રોમાં જે રહીશોને આ ફ્લેટ ફાળવવામાં આવ્યા હતા તે પૈકી લગભગ તમામે બેંક લોન કરીને મહાનગરપાલિકામાં આવાસોની રકમ જમા કરી છે.

Surat: પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો આપવાને બદલે લાભાર્થીઓને મળી રહી છે ફક્ત તારીખ પર તારીખ
Surat
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: May 25, 2021 | 4:03 PM

સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા વેસુ ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઇડબ્લ્યુએસ 2 (EWS-2) આવાસો બની રહ્યા છે. અહીં તેર માળના છ બિલ્ડિંગ બની રહ્યા છે. જેમાં કુલ 660 આવાસોનું મહાનગરપાલિકાનું આયોજન છે.

મહત્વની વાત એ છે કે વર્ષ 2018 માં થયેલા ડ્રોમાં જે રહીશોને આ ફ્લેટ ફાળવવામાં આવ્યા હતા તે પૈકી લગભગ તમામે બેંક લોન કરીને મહાનગરપાલિકામાં આવાસોની રકમ જમા કરી છે. તેઓને માર્ચ એપ્રિલ 2019 માં આવાસના કબજા આપી દેવામાં આવશે, એવી હૈયાધરપત મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવી હતી.

સમય મર્યાદા પૂર્ણ થયાને એક વર્ષ બાદ પણ રહીશોને આવાસો ન મળતાં તેઓ વારંવાર પાલિકા કચેરી પર રજૂઆતો કરીને થાક્યા છે. રહીશોના જણાવ્યા પ્રમાણે કોરોનાની કપરી પરિસ્થિતિને કારણે તેઓને હવે બેંક લોનના હપ્તા અને હાલ તેઓ જ્યાં રહે છે એ ઘર ભાડું એમ બબ્બે ખર્ચા આપી રહ્યા છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

લાભાર્થીઓનાં જણાવ્યા પ્રમાણે માર્ચ 2019માં આ મકાનનો કબજો આપવાનો હતો. પણ પાલિકાનો બચાવ ત્યારે એવો રહ્યો કે તેમને જમીનનો કબજો આઠ મહિના મોડેથી મળ્યો. માર્ચ 2020માં પણ કોરોનાનું બહાનું કાઢવામાં આવ્યું હતું અને આજદિન સુધી આ આવાસોનું કામ મંથર ગતિએ ચાલતા લાભાર્થીઓની ધીરજ ખૂટી રહી છે.

છેલ્લા 4 વર્ષથી તેઓ મુદત વીતી ગયા બાદ પણ આવાસો મેળવી શક્યા નથી. આવાસોની રકમ સહિત 50 હજાર પણ મેઇન્ટેનન્સના લોન સાથે જમા કરાવી બાદ પણ તેઓને આવાસ ક્યારે મળશે તે અંગે કોઈ ચોક્કસ જવાબ મળી રહ્યો નથી.

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">